Kutchi Maadu Rotating Header Image

कच्छ समाचार, खबरूं

कच्छ जा न्युज, तॅवारजी तारीख, प्रोग्राम अथवा बई कोय खबरजी जांणकारी आंके कच्छी वांचके वटें पोजाणी वॅ त हन पोस्ट जे कमेंट मे लिखजा.
जय
कच्छी माडु टीम

75 Comments

  1. Ayarvalabhai ayarvaljibhai

  2. Faishl memon says:

    Muja whatssap number te +919724937333.

  3. Faishl memon says:

    Kutchi app Ji link vet muke halayo yar

  4. keval rajgpr says:

    pardip sarma ni fari aaje 30-09-2014 na roj thai tharpakad welsapan compny ni jamin babate cort ma raju kraya ..

  5. Sachin says:

    कच्छ उदय न्युज TV : http://kutchhuday.in/

  6. પાંજી કચ્છી ભાસા એડ઼ી આય ક ટૂંકે મેં પતધો વે લમી ગાલ ન કેણી અને છતાં જભાભ પણ સચો ને પૂરો ડીણોં અતરે જ પાંજી ભાસામેં હક્ડ઼ે અખરવારા સબડ ગણે અઇ અરે! ભંઢાર આય ઇં ચો ત પણ હલે ત હલો પાણ અનજો હક્ડ઼ો પાંજા અઝીઝ કારાણીબાપાજી લખલ હક્ડ઼ી રચના નેર્યું
    ગામજે હક્ડ઼ે ઘરજે ઓટેતે કુરપારસા વઠા અઇ તેંસે વાટાળુ ગાલ કરેતો તેંકે કુરપારસા હકડ઼ે જ અખરમેં જભાભ ડીયેતા
    સવાલ જભાભ
    કુરપારસા વઠા અયો? …. …. …. ….ભો
    એ ગાલ ચાં? …. …. ….. ….. ….. …. ચો
    ઘરે ધીણું કુરો? ….. …. …. .… ….. …ગોં
    ખીર ડેતી? …. …. .…. …. …. ….. ….ભો
    કતરા સેર?…. ….. …. …. …. ….. …. ડો
    કુરૂયું કતરી ડના? ….. … ….. ….. ….સો
    મેડે કેર?…. ……. …. ….. ….. …. ….નોં
    નેર્યા હી કમાલ આય કચ્છી ભાસા જી ….

  7. bewebalive says:

    koi ke website banayni veta asanke choja..
    hari om .
    bhai bhai

  8. Jay says:

    वापीमे कच्छी जैन समाज द्वारा कच्छी कवियें जो सम्मान. वधारे माहिती ला नॅर्यॉ :
    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=31601

  9. Jay says:

    कच्छी कॉमेडी फिल्म “धना धतुडी फतुडी” जी सुटिंग
    जी सुरुआत मडइ मे केमे आवइ. वधारे माहिती ला नॅर्यॉ :
    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=30196

  10. Jay says:

    कच्छ युनिवर्सिटी में सारे स्टाफ ने सुविधाअें जो अभाव. कच्छी माडु के बाजुमे रखिने कच्छ जिले जे बधलमे बारजे माडुअें के कच्छ में सरकारी ने प्राईवेट क्षेत्रमे नोकरीयूं मले इटलेला करे त केमे अची नाय र्यो ?

    वधारे माहिती ला नॅर्यॉ : http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=24824

  11. Jay says:

    कच्छी नवुं वरे आसाढी बीज जे डीं कच्छमे विविध कार्यक्रम द्वारा ऊत्साहथी ऊजवणी. वधारे माहिती ला नॅर्यॉ :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=21847

  12. Jay says:

    कच्छी नवुं वरे आसाढी बीज जे डीं कच्छी नाटक “धी ता मुंजी चागली” रजु करे मे अचिंधो. वधारे माहिती ला नॅर्यॉ :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=21822

  13. Jay says:

    कच्छी भासा जे माध्यमथी स्कुलें मे सखायला सिक्षकें के अरज केमे आवई आय

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=20229

  14. Jay says:

    कच्छ ट्रेन प्रवासमे सावधान रॉणूं जरुरी:

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=20203

  15. Jay says:

    कच्छजी संस्कृति ने अस्मिता के भचायला अलग कच्छ राज्य जी लडतला तैयार रेला 1 करोड 10 लख कच्छियें के हकल केमे आवई आय. http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=19355

  16. Jay says:

    कच्छजी स्वतंत्र ओलखाण हुणी खपॅ
    ***********************

    कच्छ ने कच्छीयेंजो अज धोनीयामें नालो थइ र्यो आय. कच्छ गुजरातजो भाग तरीके न प स्वतंत्र कच्छ तरीके ओलखाजे हनलाकरे मिणीं कच्छीयें के भेगो प्रयास करेला हकल केमे आवई आय.

    वधारे माहितीला करे नॅर्यो :
    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=18079

  17. Jay says:

    Voter you thinking?: Kutchis unsure where to place their thumbs on ballots . Vadhare details la neryo :

    http://tribune.com.pk/story/531745/voter-you-thinking-kutchis-unsure-where-to-place-their-thumbs-on-ballots/

  18. Saajan Davda says:

    Dabeli Masala

  19. jay says:

    “काराणी हर हालमें खिली करे खींकार” कवि श्री दुलेराय काराणी जे साहित्य ने जीवन मथे भोजमे सेमिनार योजे मे आयो. वधारे डिटेल्स ला नॅर्यॉ :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=15147

  20. jay says:

    अमदावाद मे 22 थी 24 फबरुअरी सुधी कच्छी फॅर जो आयोजन . वधारे डीटेल ला नॅर्यॉ :
    http://deshgujarat.com/2013/02/03/kutchi-fair-to-showcase-kutchs-art-cuture-cuisine-music-in-ahmedabad/

    The city of Ahmedabad will host a Kutchi fair during 22-24 February this year to showcase Kutch’s art, cuture, cuisine, music in Ahmedabad . more details at http://deshgujarat.com/2013/02/03/kutchi-fair-to-showcase-kutchs-art-cuture-cuisine-music-in-ahmedabad/

  21. કચ્છની નગરપાલિકાઓ દ્વારા કરાશે ડો. સર્વેશ વોરાનું સન્માન
    માંડવી ઃ પ્રખર વિચારક અને કચ્છના પનોતા પુત્ર એવા ડો. સર્વેશ વોરાનું ફેબ્રુઆરીના પ્રારંભે કચ્છમાં જાહેર સન્માન કરાશે. ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને માંડવી નગરપાલિકાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

    માંડવી નગરપાલિકાનાં મહિલા પ્રમુખ ઉર્મિલાબેન પીઠડિયાએ જણાવ્યું હતું કે, વૈચારિક ક્ષેત્રે સતત સામાપ્રવાહે રહીને પણ આગવી પ્રતિભા કંડારનાર ડો. વોરા મૂળ કચ્છ-માંડવીના છે.

    ઓસ્ટ્રીયા અને ઓસ્ટ્રેલિયાની વિશ્વ સંસ્કૃત પરિષદોમાં ઉપસત્રાધ્યક્ષ અને સત્રાધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેનાર સર્વેશભાઈ દુનિયાના ૬ ખંડોમાં ૧૯ વાર પ્રવચનયાત્રાઓ માટે આમંત્રિત થઈ ચુક્યા છે.

    ફેબ્રુઆરીના પ્રારંભે માંડવીના ગોકુલ રંગભવનમાં નાગરિક સન્માન બાદ ખીમજી રામદાસ ટ્રસ્ટ દ્વારા ડો. વોરાનું વ્યાખ્યાન અને પ્રશ્નોત્તરી યોજાયા છે. આ પૂર્વે રામકૃષ્ણ હાઈસ્કૂલના સંસ્થાપક સ્વ. આચાર્ય પ્રમોદરાય વોરાનાં તૈલચિત્રનો અનાવરણ વિધિ થશે…

  22. દિલીપભાઈ કેશવજી જેસરાણીના અવસાનથી ભાટિયા સમાજે એક મોભી ગુમાવ્યો -ડોક્ટર પ્રવીણ ભાટિયા-પુરેચા ..

    દિલીપભાઈ કેશવજી જેસરાણીના નિધનથી સમસ્ત ભાટિયા સમાજે એક સાચા નખશિખ સેવાભાવી જાજરમાન વ્યક્તિ ગુમાવી છે,એટલું જ નહિ તો જેસરાણી પરિવાર ને પૂરી ના શકાય તેવી ખોટ ઉભી થઈ છે. મસ્કત કચ્છી વિંગ માં પણ તેઓ ની સેવાઓ ભાટિયા સમાજ માટે યાદગીરી ના પ્રતિક સમાન સમાજ ના નજર સમક્ષ કાયમ રહેશે. ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉનડેશનના પ્રમુખ ડોક્ટર પ્રવીણ પુરેચા તરફથી સદગતને ભાવાંજલિ ,પ્રભુ તેમની આત્મા ને સાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના. આ દુ:ખમાં ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉનડેશન પણ સહભાગી છે. તેમના અવસાન થી કુટુંબ પર આવેલી દુઃખ ની આપત્તિ સહન કરવા ઇશ્વર શક્તિ આપે અને તેમના આત્માને શાંતિ અર્પે..એ પ્રાર્થના સાચા દિલથી કરીએ છીએ…ભાવાંજલિ સાથે અમો પણ અમારૂ એક પુષ્પ તેમના ચરણમાં અર્પણ કરી વંદન કરીએ છીએ, અને ઈશ્વરને પ્રાર્થના કે ભાટિયા સમાજ ના તમામ ભગીરથ કાર્યમા તેમના મૂક આશીર્વાદ સદા વહેતા રહે.સદગતને ભાવાંજલિ ,પ્રભુ તેમની આત્મા ને સાશ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના. …..

  23. sachin says:

    राष्ट्रीय सिंधी भासा विकास परिसद , न्यू दिल्ली द्वारा सिंदी भासा जे विकास ने प्रचारला करे कच्छमे परीकसा आयोजित के मे आवई जनमे 515 विध्यार्थी परीकसा डनो. वधारे डिटेल ला करे नर्यॉ :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=11462

  24. sachin says:

    दीवारी वॅकेसन मे कच्छजे गामें मे कच्छी नाटक (जिंदगी जलसो भनी वई,…) रंग जमाईंधा.वधारे डीटेल्स ला करे नेर्यो :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=9080

  25. sachin says:

    Bhojh mein Kavi Karani jha lakhel kachchhi geet ne balgeet ke abhinay saathe raju ke mein aayo :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=6683

  26. Jay says:

    Shamjibha Aanjo pratibhav vanchnein gadein saaro lago. Kachchh tah madein Kachchhien je dhal mein vaseyto. Panje maaduen ke aj je pramane aagad pa vadhyo khape hi gadein mahatva jo aay. Dakhlo diyun tah Kachchhi Bhasa Kachchh je ken pa school mein sakhaymein nati ache. Panje chokrein ke Kachchh jo itihas, Kachchhi lokgeet, kavita, sahitya ne Kachchhja mahapurush je baare mein gadein ochhi kaan poy kein pa khabar nati hue. Aein ken pa jagya te vendha tah matrubhasa jo abhyaskram tah huetoj hu poy gujarat hue ke maharashtra ke poy be ken pa jagya te. Kachchhi bhasa jo TV Channel ne Radio pa naay.

    Madein Kachchien jo farz thiyeto ke panji matrubhasa Kachchhi ke jetro thiye etro vadhare mein vadhare bolien ne panji Matrubhasa Kachchh je madein schoolein mein sakhayme ache enla kare koshish kariyein hi asanji araj aay.

    Jai Kachchh!
    Jay
    KutchiMaadu Team

  27. kara shamji naran says:

    ashake kutchi bhasa mithi ti lage, bajerji mani ne thadhi chhash mithi ti lage pan ashi kutch nu cheta ayu africa uganda kampala me ahu pan kutchdo to ashaje dilme vashyo aye edo varsh thai vya ahi heda b, tre varse desme acho tade delme santi thiye k pa panje mulak me pojya , ashake desh boro yad ache to ho kutchdo to kutchdo aye munjo

  28. Jay says:

    कच्छमे ६ थी ८ तारीख जे दरमियान सारे वरसादजी सक्यता :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=5486

  29. Jay says:

    कच्छजे पॉलीटेक्नीक कॉलेजेंमे कच्छी विद्यार्थीयें ला करे अनामत हटायजे विरोधमे मिणीं कच्छी के भेगो थेजी हकल केमे आवई आय :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=4897

  30. Jay says:

    कच्छमे गौचर ने पडतर जमीन के घणें ठेकाणे गॅरकायदेसर कबजो केमे अचॅतो. ही रोंकेला करे कच्छ लडायक मंच द्वारा सुप्रिम कोर्ट मे अर्जी केमे अचिंदी :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=4893

  31. Jay says:

    कच्छी जाण सुजाण परीक्षा जा परिणाम जाहेर के मे आया. वधारे डीटेल्स ला करे नेर्यो :

    http://www.kutchmitradaily.com/article.aspx?site_id=3&news_id=4218

  32. Jay says:

    KOJAIN holds successful 7th annual Sammelan in Chicago.
    More details at :
    http://www.asianmediausa.com/press-releases/kojain-holds-successful-7th-annual-sammelan-in-chicago/

  33. Jay says:

    कच्छमे सिक्षकेंके कच्छी भासाजी ट्रेनिंग :

    http://www.divyabhaskar.co.in/article/KUT-2090227-3550008.html

  34. Jay says:

    Radio Ujjas 1st Kachchhi language community radio goes on air . Kutch Mahila Vikas Sangathan (KMVS) manages the radio and works primarily on preserving the local laguage, culture, and art .

    For more details :

    http://m.timesofindia.com/PDATOI/articleshow/13755234.cms

    Hope we have a 24 hr Kachchhi TV channel soon.

    Jai Kachchh!

  35. આઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા: ભારતની આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો…..

    ભારતની આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો આપનાર મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા મૂળ કચ્છ માંડવીના સપૂત આઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા

    કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી
    ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ માવજી પુરેચા એ મહાત્મા ગાંધી ની પ્રેરણા સાથે દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા હોવાના બોલતા પુરાવા હાથ લાગ્યા છે .
    ઇ.સ.૧૯૧૬ ના કચ્છ માંડવી ખાતે જન્મેલા ગોપાલદાસ માવજી પુરેચાની હિન્દુસ્તાનના ઈતિહાસમાં નોંધ લેવાશે તેવું આ કાર્ય માંડવીના આ સપુતે કર્યું હતું . મૂળ કચ્છ માંડવીના વતની ,આફ્રિકા ખાતેના મોઝામ્બિક સ્થિત શેઠશ્રી દામોદર આનંદજી ના મુનીમજી અને કચ્છ માંડવી ભાટીયા સમાજ ના એક જમાના ના મહાજન પ્રમુખ શેઠ શ્રી વીરજી નારાયણદાસ ના એક ના એક પનોતા સુપુત્ર માવજી ભાઈ ના ૨ ક્રમાંક ના સુપુત્ર ગોપાલદાસ ,બચપણ થી જ લડાયક મિજાજ ધરાવતા ,માંડવી અખાડામાં તેમનું ગાજેલું નામ ,
    દેશની આઝાદી માટે વિદેશની ધરતી માટે મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા કચ્છ માંડવીના સપૂત ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા ,
    કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી
    ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા.

  36. ભારતની આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો:કચ્છ માંડવીના સપૂત આઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા.

    ભારતની આઝાદીની ચળવળમાં નોંધ પાત્ર ફાળો આપનાર મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા મૂળ કચ્છ માંડવીના સપૂત આઝાદીના લડવૈયા ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા

    કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી
    ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ માવજી પુરેચા એ મહાત્મા ગાંધી ની પ્રેરણા સાથે દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા હોવાના બોલતા પુરાવા હાથ લાગ્યા છે .
    ઇ.સ.૧૯૧૬ ના કચ્છ માંડવી ખાતે જન્મેલા ગોપાલદાસ માવજી પુરેચાની હિન્દુસ્તાનના ઈતિહાસમાં નોંધ લેવાશે તેવું આ કાર્ય માંડવીના આ સપુતે કર્યું હતું . મૂળ કચ્છ માંડવીના વતની ,આફ્રિકા ખાતેના મોઝામ્બિક સ્થિત શેઠશ્રી દામોદર આનંદજી ના મુનીમજી અને કચ્છ માંડવી ભાટીયા સમાજ ના એક જમાના ના મહાજન પ્રમુખ શેઠ શ્રી વીરજી નારાયણદાસ ના એક ના એક પનોતા સુપુત્ર માવજી ભાઈ ના ૨ ક્રમાંક ના સુપુત્ર ગોપાલદાસ ,બચપણ થી જ લડાયક મિજાજ ધરાવતા ,માંડવી અખાડામાં તેમનું ગાજેલું નામ ,
    દેશની આઝાદી માટે વિદેશની ધરતી માટે મુંબઈ અને પૂના ની ભૂમિ પરથી ક્રાંતિ સર્જનારા કચ્છ માંડવીના સપૂત ક્રાંતિવીર ગોપાલદાસ માવજી પુરેચા ,
    કચ્છના માંડવી ખાતે એક સાધન સમ્પન સુખી પરિવારમાં જન્મેલા તેજસ્વી ગોપાલદાસ ક્રાંતિવીર બનશે તેવો કોઇને સપનેય વિચાર આવ્યો નહીં હોય, પરંતુ આ મહાન વ્યક્તિએ મહારાષ્ટ્ર ના પૂના ખાતે ની ભૂમિ પર ક્રાંતિનું બ્યૂગલ વગાડયું.ગુજરાતી ,મરાઠી ,હિન્દી , સંસ્કૃત તથા અંગ્રેજી
    ભાષાપર પ્રભુત્વ ધરાવતા ગોપાલદાસ દેશને અંગ્રેજોના શાસનમાંથી મુિકત અપાવવા અથાગ પ્રયત્નો કર્યા.

  37. Jay says:

    “पनुजी कमाल वहुजी धमाल” मिणींया पॅली कच्छी फिल्म भोजथी रीलीज .
    डायरेकटर अईं : संकर रबारी
    लेखक: रसिकमहाराज

    वधारे डीटेल्स ला करे नेर्यो :
    http://www.divyabhaskar.co.in/article/KUT-BUJ-first-kutchi-movie-released-in-bhuj-3012492.html

  38. ઈન્દુમતીબેન કાપડિયાના અવસાનથી ભાટિયા સમાજે એક મોભી આધાર સ્તંભ ગુમાવ્યો -ડોક્ટર પુરેચા ..

    સમસ્ત ભાટિયા સમાજના મોભી અને ભાટિયા સમાજ ના એક આધાર સ્તંભ,કાંદિવલી ભાટિયા મિત્ર મંડળ ના પ્રમુખ અને જાણીતા સમાજ સેવિકા ઈન્દુમતીબેન ચરણદાસ કાપડિયાના નિધનથી સમસ્ત ભાટિયા સમાજે એક સાચા નખશિખ સેવાભાવી જાજરમાન વ્યક્તિ ગુમાવી છે,એટલું જ નહિ તો ભાટિયા સમાજ ને પૂરી ના શકાય તેવી ખોટ ઉભી થઈ છે. મુંબઈ ભાટિયા મહિલા મંડળ માં પણ તેઓ ની સેવાઓ ભાટિયા સમાજ માટે યાદગીરી ના પ્રતિક સમા સમાજ ના નજર સમક્ષ કાયમ રહેશે. ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉનડેશનના પ્રમુખ ડોક્ટર પ્રવીણ પુરેચા તરફથી સદગતને ભાવાંજલિ ,પ્રભુ તેમની આત્મા ને સાસ્વત શાંતિ અર્પે એજ પ્રાર્થના.

  39. કાંદિવલી ભાટિયા મિત્ર મંડળ ના પ્રમુખ ઈન્દુમતીબેન કાપડિયાનું અવસાન પ્રાર્થના સભા આજે

    કાંદિવલી ભાટિયા મિત્ર મંડળ ના પ્રમુખ અને જાણીતા સમાજ સેવિકા ઈન્દુમતીબેન ચરણદાસ કાપડિયાનું ટૂંકી માંદગી બાદ મુંબઈ કાંદિવલી ખાતે ના તેમના નિવાસ સ્થાને નિધન થયું હતું .તેઓ ૮૨ ના હતા. વારસો થી કાંદિવલી ભાટિયા મિત્ર મંડળની વિવિધ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈન્દુમતીબેન કાપડિયાએ મુંબઈ ભાટિયા મહિલા મંડળ ના પણ વિવિધ હોદ્દાઓ પર રહી ને ભાટિયા સમાજ ની નોંધ પાત્ર સેવાઓ કરી હતી.દર વરસે કાંદિવલી ખાતે નવરાત્રોત્સવ દરમ્યાન નવ નવ દિવસ સુધી ભાટિયા સમાજ ની મહિલાઓ માટે રાસ ગરબા હરીફાઈ નું આયોજન પણ તેઓ કરતા હતા .તેમની પ્રાર્થના સભા આજે : પ્રાર્થનાસભા ગુરુવાર, ૧૨-૪-’૧૨ના ૫ થી ૭. ઠે. ઠઠ્ઠાઇ ભાટિયા સેવા ફંડ હોલ નં. ૪, ૨જે માળે, શોપર્સ સ્ટોપની સામે, શંકર ગલી, સ્વામી વિવેકાનંદ રોડ, કાંદિવલી (પશ્ચિમ). (પ્રાર્થનાસભા બાદ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે). ..

  40. vijay joshi says:

    જો ઐ કચ્છ જા વો ત જરૂર નેર્યો હી ..
    વિજય જોશી અંજાર 9879360559

  41. Jay says:

    अठ संस्थाऐं के ने बो महानुभवें के कच्छ रत्न अवॉर्ड देने मे आयो. वधारे डीटेल्स ला करे नेर्यो :

    http://deshgujarat.com/2012/04/07/deserving-ten-getting-kutch-ratna-award-today-live-webcast-from-10-am/

  42. Jay says:

    कच्छी भासा ने संस्कृति के वधायला कच्छ यूनिवर्सिटी द्वारा कच्छी चॅर जी स्थापना केमे आवई आय. वधारे डीटेल्स ला करे नेर्यो : http://www.dnaindia.com/india/report_new-chair-to-promote-kutchi-culture-in-gujarat_1673580

  43. ભાટિયાઃ એક મહેનતુ અને સાહસિક વેપારી કોમ

    મુંબઈ શહેરનું ઘડતર કરવામાં ભાટિયાઓનો ફાળો નાનોસૂનો નથી. આ ખંતીલી તેમજ રસિક જ્ઞાતિનો વિગતવાર પરિચય

    એક વાત સાચી કે મુંબઈ શહેરને વસાવવા-વિકસાવવા માટે અંગ્રેજોએ ઘણી મહેનત કરી હતી, પરંતુ ભારતીયોની વાત કરીએ તો મુંબઈના ઘડવૈયાઓ તરીકે પારસી અને ભાટિયા આ બે કોમનાં નામ સૌથી આગળ મૂકવાં પડે. બુદ્ધિશાળી પારસીઓએ મુંબઈને સૌમ્ય અને કર્મયોગી મિજાજ આપ્યો. બીજી તરફ વેપાર-વહાણવટામાં અત્યંત હોશિયાર એવા ભાટિયાઓએ આ શહેરને હિંમતભેર વેપાર કરવાની વૃત્તિનો વારસો આપ્યો છે.

    આ કોમના લોકો કેવી હિંમત દાખવી શકે છે તેનું એક રસપ્રદ ઉદાહરણ સુમતિ મોરારજીએ પૂરું પાડ્યું હતું. તેમની સિંધિયા શિપિંગ કંપનીએ આઝાદી પછીનું પહેલું તોતિંગ વ્યાપારી જહાજ ‘જલઉષા’ તૈયાર કર્યું હતું. વિશાખાપટનમમાં 14મી માર્ચ, 1948ના રોજ 8,000 ટનની ક્ષમતા ધરાવતું એ જહાજ લોન્ચ કરવાનું હતું. જહાજને લોન્ચ કરવા માટે જવાહરલાલ નહેરુ આવવાના હતા. પણ બન્યું એવું કે નેહરુ નિયત સમય કરતાં અડધો કલાક વહેલા આવી ગયા. હજુ લોન્ચિંગ માટેની તૈયારીઓ ચાલુ હતી. નહેરુનો સ્વભાવ એવો કે તેમને ગુસ્સો જલ્દી આવી જાય. એટલે તે આયોજનના અભાવ વિશે સહેર ગુસ્સે થઈને બોલવા લાગ્યા ત્યારે સુમતિબહેન શાંત સ્વરમાં બોલ્યાં “જુઓ, તમે અડધો કલાક વહેલા આવ્યા એમાં અમારો વાંક નથી. પ્રથમ વાર ઇન્ડિયન શિપયાર્ડમાં ભારતીય મજૂરો દ્વારા આટલું મોટું જહાજ તૈયાર થયું છે અને તેને ભારતના પ્રથમ વડાપ્રધાન લોન્ચ કરવાના છે. મજૂરોને જહાજ તૈયાર કરતાં 17 વર્ષ લાગી ગયાં તો હવે તમે થોડી તો ધીરજ ધરો.” આ ચોખ્ખી ને ચટ વાત સાંભળીને નેહરુનો ગુસ્સો ઓગળી ગયો. તે હસી પડ્યા અને સુમતિબહેન સાથે વાતોએ વળગ્યા.

    આ જ્ઞાતિ વિશે એકદમ શરૂઆતથી વાત માંડીએ તો એક દંતકથા એવી છે કે શ્રીકૃષ્ણ અને યાદવો દ્વારકામાં સ્થાયી થયા ત્યાર બાદ મોટા ભાગના યાદવો પરસ્પર લડી મર્યા અને જે યાદવો બચ્યા તેમણે સિંધ, સૌરાષ્ટ્ર, મારવાડ, ગુજરાત વગેરે પ્રદેશોમાં સ્થળાંતર કર્યું. આ યાદવોમાં ઇસવીસનની છઠ્ઠી સદીમાં એક રાજા ભૂપત થઈ ગયો. એ એટલો શૂરવીર હતો કે લોકો એને ભાટી કે ભટ્ટી તરીકે ઓળખતા હતા. આ શબ્દ ભડવીર માટે વપરાય છે. આ ભાટી શબ્દ ઉપરથી એમના વંશજો ભાટિયા તરીકે ઓળખાવા લાગ્યા.

    ઈ.સ. 1664 થી કચ્છમાં સૌરાષ્ટ્રમાંથી ભાટિયાઓનો પ્રવેશ થયો તે ત્યાંના શિલાલેખ પરથી જાણવા મળે છે. તે સમયે કચ્ચમાં સાહસિક વેપારીઓનું પ્રમાણ વધે એવી ગણતરી સાથે કચ્છના રાવ ભારમલજીએ ભાટિયાઓને કચ્છમાં વસવાટ કરવાનું આમંત્રણ આપ્યું હતું. આ ભાટિયાઓએ સુંદરવરજી અને રાણેશ્વરનું મંદિર બંધાવ્યું અને વલ્લભ સંપ્રદાય સ્વીકાર્યો.

    બીજી તરફ એ સમયગાળામાં મુંબઈ ધીમે ધીમે વિકસી રહ્યું ત્યારે ઈ.સ. 1784 ની સાલમાં જીવરાજ બાલુ નામના કચ્છના ભાટિયા શ્રમજીવી મુંબઈ પહોંચ્યા. એ જ્યારે કચ્છથી મુંબઈ આવ્યા ત્યારે તેમની પાસે પહેરેલાં કપડાં અને એક ગોદડી સિવાય કંઈ જ નહોતું. મુંબઈ પહોંચ્યા પછી એક વહાણ પાસે તે ઊભા હતા ત્યારે એક પારસી મુકાદમે ભિખારી સમજી તેમની તરફ એક પાઈ ફેંકી. ત્યારે જીવરાજ બાલુએ કહ્યું, ‘હું પરદેશી છું, ભિખારી નથી, મને કામ આપો.’ પારસીએ જીવરાજ બાલુને રોજના એક આનાના પગારે મજૂરોને પાણી પાવાના કામે લગાડ્યા. પછી આ જીવરાજભાઈ જ્યારે 1843 માં મૃત્યુ પામ્યા ત્યારે 50 લાખના આસામી હતા. કહેવાય છે કે અંગ્રેજ કંપની પણ જરૂર પડે ત્યારે જીવરાજભાઈ પાસેથી વ્યાજે પૈસા લેતી.

    ઈ.સ. 1803 માં કચ્છના કોઠારા ગામના કેશવજી ખટાઉએ ગરીબીને કારણે દસ-અગિયાર વર્ષના પોતાના પુત્ર નાનજી ઉર્ફે તેજપાલ – નાનજીને મુંબઈ મોકલવાનો નિર્ણય લીધો. પંદર દિવસની વહાણની સફર પછી મુંબઈ પહોંચેલા નાનજી માટે મુંબઈમાં માથે ઉઘાડું આકાશ અને નીચે ઉઘાડી ધરતી હતી. તેમણે સખત મહેનત અને પોતાની સૂઝબૂઝથી રૂ, કોપરેલ, અનાજ અને મસાલાના વેપારમાં ઝંપલાવ્યું. તે પુષ્કળ કમાયા. પછી નાનજી ઉર્ફે તેજપાલ પોતે તો નિઃસંતાન મરણ પામ્યા, પણ તેમના 17 વર્ષના ભત્રીજા ગોકુલદાસ તેજપાલ માટે તે જમાનામાં રૂ. 6 લાખ મૂકતા ગયા. ગોકુલદાસ તેજપાલ પાકા વેપારી નીકળ્યા. તેમણે કાકાની છ લાખની સંપત્તિને કરોડો રૂપિયામાં ફેરવી નાખી અને મુંબઈના લોકોની સુવિધા માટે રૂ. વીસ લાખથી વધુની રકમ દાનમાં આપી. ધનિક બન્યા પછી દાનવીર તરીકે ખ્યાતિ પામવાની ઉત્કટ ખેવના એ ભાટિયાઓનું એક નોંધપાત્ર લક્ષણ રહ્યું છે.

    મૂળ જામનગરના શેઠ મૂલજી જેઠા ઈ.સ. 1820 ની સાલમાં મુંબઈ આવ્યા. તેમણે આયાત-નિકાસની પેઢી મૂલજી જેઠા એન્ડ કંપની સ્થાપી હતી. મસાલા, કોપરેલ, રૂ અને બીજી દેશી વસ્તુઓની તેઓ નિકાસ કરતા હતા. એમની માલિકીનાં વહાણો હતાં. મૂલજી જેઠાએ મુંબઈ, જળગાંવ અને મદ્રાસમાં સ્પિનિંગ અને વિવિંગ મિલોની સ્થાપના કરી હતી. મિલો શરૂ કર્યા બાદ તેમણે મુંબઈના કાપડબજાર સ્થાપવાનો નિર્ણય કર્યો. અન્ય ભાટિયા ઠાકરશી મૂલજી, વિશ્રામ રાવજી અને જયરામ નારણજી સાથે તેમણે ન્યુ પીસ ગુડ્સ બજારકંપની લિમિટેડની સ્થાપના રૂ. 12 લાખના ખર્ચે કરી. વખત જતાં આ માર્કેટને મૂલજી જેઠા નામ આપવામાં આવ્યું અને તેની ગણતા એશિયાની સૌથી મોટી કાપડબજાર તરીકે થવા લાગી.

    મુંબઈ આજે દેશની આર્થિક રાજધાની તરીકે ટટ્ટાર ઊભું છે તેનું એક મહત્વનું કારણ એ છે કે ઉપર જેમનો ઉલ્લેખ છે તેવા અનેક ભાટિયા વેપારવીરો મુંબઈના પાયામાં છે.

    ભાટિયા જ્ઞાતિના લોકો ખાવાપીવામાં ખૂબ શોખીન હોય છે. અને એ જ રીતે રસોઈ કરવામાં પણ એકદમ નિષ્ણાત હોય છે. અને ભોજન ‘ઠાકોરજી’(બાલકૃષ્ણ)ને ધરાવીને જ ખાવાના આગ્રહી પણ ખરા ! ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે ભાટિયાઓ ઠાકરોજીને ઘરના નાના બાળકની જેમ સાચવે છે એટલે ઠાકોરજી તેમના પર પ્રસન્ન રહે છે.

    ભાટિયાઓ તેમના દેવસ્થાનને હવેલી ઉપરાંત ‘નંદાલય’ પણ કહે છે. અહીં બાલકૃષ્ણને વહેલી પ્રભાતે ઉઠાડવાથી માંડીને સુવડાવવા સુધીની વિધિઓમાં સંગીતનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આ સંગીતને ‘હવેલી સંગીત’ તરીકે ઓળખવામાં આવે. હવે તેને ‘પુષ્ટિ સંગીત’ પણ કહે છે. હવેલીમાં પુષ્ટિ સંગીત સંભળાવવા માટે ખાસ માણસો રાખવામાં આવે છે. બાલકૃષ્ણને ભાતભાતનાં વસ્ત્રો પહેરાવવાનું પણ ભાટિયાઓને ખૂબ ગમે. પહેલેથી જ બાલકૃષ્ણને સોળે શણગારથી સજાવવાના શોખને કારણે મુંબઈના ભાટિયાઓમાં ડ્રેસ ડિઝાઇનિંગની સૂઝ સારી ખીલી શકી છે એવું પણ કહેવાય છે. મહાપ્રભુજીમાં માનનારા ભાટિયાઓમાં ચોર્યાસી બેઠકોના દર્શનનું પણ ખૂબ જ મહત્વ છે. ભાટિયાઓ માને છે કે આ બેઠકોનાં દર્શન કરવાથી બેડો પાર થઈ જાય છે.

    સામાન્ય રીતે હિંદુઓમાં ગંગાજળનું મહત્વ વધારે છે, જ્યારે ભાટિયાઓ જમુનાના પાણીને ખૂબ જ મહત્વ આપે છે, કારણ કે કૃષ્ણ ભગવાન જમુના નદી સાથે વિશેષ સંકળાયેલા હતા. જે નદીના કાંઠે કૃષ્ણે બાળલીલા કરેલી એ નદી ભાટિયાઓને વધુ પ્યારી હોય તે સમજી શકાય તેવું છે. ભાટિયા કોમનો માણસ જ્યારે અંતિમ શ્વાસ લેતો હોય ત્યારે મોઢામાં ગંગાજળને બદલે જમુના જળ આપવામાં આવે છે. ભાટિયાઓમાં ભાઈબીજના દિવસે જમુનાજીમાં નહાવાનું ખૂબ જ મહત્વ હોય છે.

    ભાટિયાઓના ઘરમાં જમુનાજીની છબી હોય છે. શ્રીનાથજી, જમુનાજી અને મહાપ્રભુજી – ત્રણેયની છબી તેઓ ઘરમાં રાખે છે. આઇએમસી (ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર)ના સેક્રેટરી સુભાષભાઈ સંપટના મતે એક જમાનો એવો હતો જ્યારે મૂલજી જેઠા માર્કેટની પ્રત્યેક દુકાનમાં આ ત્રણ છબીઓ જોવા મળતી, કારણ કે એ બધી જ દુકાનો ભાટિયાઓની હતી. અગાઉ જ્યારે એમ પુછાતું કે નાથદ્વારા જવાવાળા કોણ? તો જવાબમાં માત્ર ભાટિયા જ્ઞાતિનું જ નામ આવતું. જોકે વાસ્તવમાં ભાટિયા સિવાય બજી અનેક જ્ઞાતિઓ પણ શ્રીનાથજીને ભાવભેર પૂજે છે.

    ભાટિયાઓના સ્વભાવ વિશે અનેક લોકોને પૂછતાં મોટા ભાગે એવું જ સાંભળવા મળ્યું કે ભાટિયાઓ સરવાળે મહેનતુ અને પ્રામાણિક હોય છે. પૈસા કમાવા માટે મહેનત કરવામાં તે જરાય પાછા ન પડે અને પૈસા કમાયા પછી દાનવીર તરીકે નામ કમાવામાં પણ પાછા ન પડે. કચ્છી ભાટિયાઓ પોતાની માતૃભાષા (બોલી) કચ્છીને નિષ્ઠાપૂર્વક વળગી રહ્યા છે. આજે પણ મુંબઈમાં કચ્છી ભાટિયાઓ ઘરમાં કચ્છી જ બોલતા હોય છે.

    પહેલાંના જમાનામાં ચાંચવાળી ટોપી એ ભાટિયાઓની ઓળખ હતી. ઝભ્ભો અને ધોતિયું પુરુષોનો મુખ્ય પહેરવેશ હતો. આજે પણ અનેક બુઝુર્ગ ભાટિયા વેપારી ઝભ્ભો-ધોતિયું પહેરે છે. ભાટિયા સ્ત્રીઓમાં હાથીદાંતની બંગડીઓ પહેરવાનો શોખ વધારે. આજે પણ ભાટિયા જ્ઞાતિની સગાઈમાં કન્યાને હાથીદાંતના ચૂડા સાસરાપક્ષ તરફથી અપાય છે.

    ઉપરાંત સાચાં મોતી અને હીરાના દાગીના પહેરવાનું ચલણ ભાટિયાઓમાં વધુ જોવા મળે છે. જ્યારે ઘરની કોઈ વ્યક્તિનું અવસાન થાય ત્યારે ઘરની વહુ-દીકરીઓ સૂતક દરમિયાન ચૂડલો પહેરે છે.

    ભાટિયાઓ પુષ્ટિમાર્ગમાં માનનારા હોવાને કારણે અગિયારસ ખાસ કરે. જોકે ભાટિયાઓની અગિયારસને મજાકમાં ‘અગિયાર રસ’ પણ કહેવામાં આવે છે. ભાટિયાઓ અગિયારના દિવસે ઠાકોરજીને અત્યંત સ્વાદિષ્ટ ફરાળ ધરે છે અને પછી પોતે પેટ ભરીને એ ફરાળ આરોગે છે. પુષ્ટિમાર્ગમાં સંન્યાસ લઈને કે કોઈ વસ્તુનો ત્યાગ કરીને અથવા પોતાની જાતને દુઃખી કરવાની નીતિનો વિરોધ છે. પુષ્ટિમાર્ગીઓ માને છે કે પેટ ભરાયેલું હોય ત્યારે ભગવાનનું નામ સારી અને સાચી રીતે લઈ શકાય છે.

    ભાટિયાઓની લગ્નવિધિ આમ તો ઘણી લાંબી હોય છે, પણ તેમાં એક છઠ્ઠી પોંખવાની વિધિ રસપ્રદ હોય છે. આ વિધિમાં સસરા પોતાના ખોળામાં સિક્કાનો ઢગલો લઈને બેસે છે. જેમાંથી કન્યા માત્ર એક સિક્કો લઈને ચાલી જાય છે. એનો મતલબ એ કે સસરાજી તમારું ઘર ભલે ભર્યુંભાદર્યું હોય, ઘરમાં દરેક પ્રકારની સુખસુવિધાઓ હોય, પણ હું એક સિક્કામાં એટલે કે થોડામાં જ સંતોષ માનીશ. એક સુખી ગૃહિણી થવા માટે આ સંસ્કાર ખૂબ જ ઉપયોગી થાય છે.

    સંસ્કારી અને રસિક ગણાતા ભાટિયાઓ વિશે એક છાપ એવી છે કે તેમને વેપાર જ વધુ ફાવે અને બીજી પ્રવૃત્તિઓમાં તેમનું પ્રદાન ઓછું હોય છે. પરંતુ સાવ એવું નથી. વેપાર ઉપરાંત આઝાદીની ચળવળથી માંડીને બીજી અનેક પ્રકારની સામાજિક પ્રવૃત્તિઓમાં પણ ભાટિયાઓનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. ઈ.સ. 1897 માં લોકમાન્ય ટિળકને અંગ્રેજોએ જેલમાં પૂરી દીધેલા ત્યારે જ્યુડિશિયલ ઓથોરિટીએ તેમને જામીન પર છોડવા માટે રૂપિયા એક લાખની માગણી કરી હતી. રકમ તો મોટી હતી જ, પણ મૂળ વાત એ હતી કે અમીર દેશપ્રેમીઓ એ વખતે અંગ્રેજોની સામે થવાનું જોખમ નહોતા ખેડવા માગતા. તે સમયે અનેક ધનિકો લોકમાન્ય ટિળકના મિત્ર વર્તુળમાં હતા, પણ કોઈ તેમને જામીન પર છોડાવવા તૈયાર ન થયું. ત્યારે ખરી હિંમત બતાવી હતી ભાટિયા દ્વારકાદાસ ધરમસિંહે. તે ધરમસિંહ ખીમજી પરિવારના હતા અને કાપડની મિલના માલિક તરીકે તેમનું સારું નામ હતું. ખુલ્લેઆમ અંગ્રેજોનો રોષ વહોરીને, ભવિષ્યમાં તેમને ધંધામાં મુશ્કેલીઓ પડવાની છે તેની તેમને ખાતરી હોવા છતાં તેમણે લોકમાન્ય ટિળકને જામીન પર છોડાવ્યા હતા. આ પ્રસંગ લોકમાન્ય ટિળક 1915 માં ટ્રેનની મુસાફરી દરમિયાન જમનાદાસ દ્વારકાદાસને કહ્યો હતો અને જમનાદાસે તેમના પુસ્તક ‘પોલિટિકલ રિમેમ્બરીંગ’માં વિગતવાર ટાંક્યો છે.

    જમનાદાસ પોતે પણ ભાટિયા કોમના હતા અને સાહસિકતામાં એ પણ દ્વારકાદાસ ધરમસિંહ જેવા જ હતા. જમનાદાસ ગાંધીજી સાથે ઘણો સમય પસાર કરતા. ગાંધીજીને પણ જમનાદાસ પર ખૂબ જ વિશ્વાસ હતો. લોકો જમનાદાસને ગાંધીજીના ‘માઉથપીસ’ કહીને ચીડવતા. એક જમાનામાં અંગ્રેજી દૈનિક ‘યંગ ઇન્ડિયા’નું સંપાદન જમનાદાસ સંભાળતા હતા. ડો. એની બિસેન્ટને પણ જમનાદાસ સાથે ખૂબ ફાવતું. તે બંનેના સ્વભાવ અને વિચારો ઘણા મળતા આવતા હતા. લોકો જમનાદાસને ડો. એની બિસેન્ટના શિષ્ય તરીકે ઓળખાવતા. એક વાર ડો. એની બિસેન્ટે એક અખબારમાં ભારતીયોને સ્વદેશી ચળવળ માટે ઉત્તેજન આપવાના હેતુસર એક લેખ લખેલો. જેમાં લખ્યું હતું કે, ભારતીયોને ફરજિયાત મિલિટરી ટ્રેનિંગ આપવી જોઈએ. જમનાદાસ ડો. એની બિસેન્ટના આ લેખથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે આ લેખ ‘યંગ ઇન્ડિયા’માં છાપ્યો. એમને જાણ હતી કે બ્રિટિશરોને આ નહીં ગમે, છતાં હિંમતથી આ લેખ અંગ્રેજી અખબારમાં છાપ્યો. એક વાર લેખ પ્રસિદ્ધ થઈ ગયા પછી ખૂબ જ હોહા થઈ. બ્રિટિશરો જમનાદાસ પર ખૂબ જ નારાજ થયા અને તેમને ચેતવણી આપી દીધી કે જેનાથી ભારતીયો ઉશ્કેરાય તેવો કોઈ લેખ છાપવો નહીં.

    મથુરદાસ વસનજી ચંદુદાસ મેઘજી અને સુમતિ મોરારજીએ ‘ભારત છોડો આંદોલન’ દરમિયાન સ્વાતંત્ર્ય વીર અરૂણા અસફઅલી અને અચ્યુત પટવર્ધન સાથે સક્રિય કામગીરી બજાવી હતી. સુમતિ મોરારજી અને પ્રેમીલા ઠાકરશીએ ગાંધીજી, સરોજિની નાયડુ, સુભાષચંદ્ર બોઝ વગેરે રાષ્ટ્રીય નેતાઓ સાથે મળીને આઝાદીની લડતમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું.

    રમતક્ષેત્રે પણ ભાટિયા કોમનાં કેટલંક નામો જાણીતાં છે. તેમાં ક્રિકેટર વિજય મર્ચન્ટ, કોમેન્ટેટર સુરેશ સરૈયા, ભૂતપૂર્વ સ્નૂકર ચેમ્પિયન ચંદુ હીરજી, ટેબલ ટેનિસ પ્લેયર સુધીર ઠાકરશી વગેરેનો સમાવેશ થાય છે. આણંદજી ડોસા ક્રિકેટના કોમ્પ્યુટર ગણાતા. ક્રિકેટના ઇતિહાસ કે ક્રિકેટરોને લગતી નાનામાં નાની બાબતો તેમને મોઢે હતી. તેમના ભાઈ પ્રાગજી ડોસાએ નાટક તથા સાહિત્યના ક્ષેત્રમાં ઘણું ખેડાણ કર્યું.

    દ્વારકાદાસ સંપટે મુંબઈમાં કોહિનૂર નામની જાણીતી ફિલ્મ કંપની સ્થાપી. પોતાના પાળેલા વાઘ સાથે ફરનારા અને નર સામે પોતાનો આખો સ્ટુડિયો ભડભડ બળી ગયો ત્યારે પણ જરાય વ્યથિત ન થનારા દ્વારકાદાસ સંપટને ફિલ્મ ઉદ્યોગના લોકો આજે પણ આદરભેર યાદ કરે છે.

    મુંબઈમાં ભાટિયાઓનાં લગભગ 150 થી વધારે ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટો દ્વારા અનેક જાણીતી હોસ્પિટલો, હોલ, કોલેજો વગેરે ચલાવવામાં આવે છે. મુંભઈનો જૂનો અને જાણીતો ગોકુલદાસ તેજપાલ હોલ, તારદેવમાં આવેલી ભાટિયા હોસ્પિટલ અને ક્રાફર્ડ માર્કેટ નજીક આવેલી જી.ટી. હોસ્પિટલ, બોરીવલીનો ધરમસિંહ હોલ અને એ સિવાયની અનેક જાણીતી સંસ્થાઓ ભાટિયાઓએ શરૂ કરી હતી.

    લાંબા સમય સુધી મુંબઈની અન્ય કોમોને ઇર્ષ્યા થાય તેટલી હદે સુખ-સમૃદ્ધિ ભોગવનારા ભાટિયાઓને પછી જાણે કોઈની નજર લાગી હોય તેમ આ કોમનો શહેર પરનો પ્રભાવ ધીમે ધીમે ઘટવા લાગ્યો. કેટલાક ભાટિયા અગ્રણીઓના કહેવા પ્રમાણે, ભાટિયાઓની પેટાજ્ઞાતિઓના અંદર-અંદરના ઝઘડાઓને કારણે ભાટિયાઓનો મુંબઈ પરનો ઈજારો ખતમ થવા લાગ્યો. જોકે બાદમાં કેટલાક આગેવાનોએ સભાઓ ભરી ભાટિયા જ્ઞાતિને ફરી ઉપર લાવવાનું બીડું ઝડપ્યું, જેના ફળસ્વરૂપે 1996 માં વિવિધ ભાટિયા પેટાજ્ઞાતિઓને ભેગી કરીને ઓલ ઇન્ડિયા સમસ્ત ભાટિયા ફેડરેશનની સ્થાપના કરવામાં આવી. આ ફેડરેશને ભારતભરમાંથી જ્ઞાતિનાં ટ્રસ્ટો તથા મંડળોના આગેવાનોને અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આમંત્રણ આપીને ‘ભાટિયા જ્ઞાતિ ક્યાં પાછળ પડે છે’ તેના વિશે ચર્ચા યોજી. તેનો નિષ્કર્ષ એ આવ્યો કે પેટાજ્ઞાતિને નિર્મૂળ કરવાની ખાસ જરૂર છે. પચીસગામ, નવગામ, હાલાઈ, કચ્છી, કંઠી વગેરે પેટાનામોને વળગી રહેવાને બદલે સંસ્થા દ્વારા કરાતા કોઈ પણ કાર્યને ઓલ ઇન્ડિયા સમસ્ત ભાટિયા નામ આપવું તેવું નક્કી થયું. આ ફેડરેશને હવે ફરી ભાટિયાઓને મુંબઈની ‘વજનદાર જ્ઞાતિ’ બનાવવા માટે પ્રયાસો આદર્યા છે. ભાટિયાઓની બધી પેટાજ્ઞાતિઓ વચ્ચે સુમેળ વધે તે માટે પેટાજ્ઞાતિઓમાં અંદરઅંદર લગ્ન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. એ માટે ખાસ મેરેજ બ્યુરો પણ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાટિયાઓને આર્થિક રીતે મદદરૂપ થવાના આશયથી શ્રીજી ભાટિયા કો-ઓપરેટિવ બેન્કની સ્થાપના કરવાનો નિર્ણય પણ લેવાયો છે. આ બેન્ક અત્યંત નજીકના ભવિષ્યમાં શરૂ થઈ રહી છે. ફેડરેશન દ્વારા ‘ભાટિયા સમાચાર’ નામનું માસિક પણ કા

  44. ભાટિયા સમાચાર https://www.facebook.com/groups/270520319695319/

    ભાટિયા સમાચાર –
    પ્રગતિ મિત્ર મંડળ કાંદિવલી પ્રમુખના ભાઈ શ્રીનાચરણ પામ્યા છે.

    પ્રગતિ મિત્ર મંડળ કાંદિવલી પ્રમુખ શ્રી લીલાધર ટોપરાણી ના ભાઈ સુંદરદાસ પરસોતમ ટોપરાણી (ઉં. વ. ૭૬) તે અ. સૌ. શોભનાના પતિ તે નારાયણદાસ ઢગાઈના જમાઈ તે સ્વ. વીરજી, વિજયસિંહ, લીલાધર, મૂલરાજના ભાઈ કચ્છ માંડવી મધ્યે ૪-૪-૧૨ના શ્રીનાચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

  45. શ્રી કનક ભાઈ ખીમજી ને ” માનદ ડોકટરેટ ” સાથે “હિન્દ રત્ન” એવાર્ડ આપવા માટે ની ભલામણ…

    ખીમજી રામદાસ કંપનીના મોભીને આઇસીસીનો એવોર્ડ
    ઓમાન ક્રિકેટના ચેરમેન કનકભાઇ જી. ખીમજીએ કરેલી સેવાઓની કદર

    ૧૯૭૯થી ઓમાન ક્રિકેટના ચેરમેન તરીકે સેવા આપતા ખીમજી રામદાસ કંપનીના મોભી કનકભાઇ ખીમજીએ ક્રિકેટ ક્ષેત્રે આપેલી સેવાની કદર કરતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે લાઇફટાઇમ સર્વિ‌સ એવોર્ડ જાહેર કર્યો છે, જે ટૂંક સમયમાં યોજાનારા સમારોહમાં અર્પણ કરાશે.

    … ઓછામાં ઓછો એક દાયકો ક્રિકેટ ક્ષેત્રે સેવા આપનારાને વ્યક્તિગત રીતે અપાતો આ એવોર્ડ મેળવનારા કનકભાઇએ વર્ષ ૧૯૮૪માં ઈંગ્લેન્ડ તથા ભારતીય ટીમને તેમજ ૧૯૯૨માં ભારતને, ૯૯માં પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઓમાન રમવા માટે આમંત્રણ આપ્યું હતું. આ ટીમોમાં કેટલાક ટેસ્ટ ક્રિકેટના ખેલાડીઓ પણ સામેલ હતા.તેમના કાર્યકાળ દરમિયાન ઓમાનની સિનિયર તથા જુનિયર ક્રિકેટ ટીમે રાષ્ટ્રીયસ્તરે આઇસીસી અને એસીસીએ યોજેલી ટુર્નામેન્ટમાં અનેક ટ્રોફી જીતી છે.

    તાજેતરમાં તેમણે બર્કા ખાતે સ્વખર્ચે બનાવેલાં સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબના ટર્ફ વિકેટ, ફલડ લાઇટ તેમજ નેટનો સમાવેશ થાય છે, જયાં ઓમાનની સિનિયર ક્રિકેટ ટીમે શ્રીલંકાના માજી ક્રિકેટર રોય ડાયસના માર્ગદર્શન હેઠળ એસી સીટી-૨૦ ટુર્નામેન્ટ માટે તૈયારી કરી હતી. ટીમના કપ્તાન હેમલ મહેતા અને અન્ય ક્રિકેટરોએ સ્ટેડિયમમાં ઉપલબ્ધ સુવિધાઓની પ્રશંસા કરી હતી.

    આગામી સમયમાં યોજાનારા સમારોહમાં કનકભાઇને એવોર્ડ તેમજ ક્રિકેટના સાધનોની ખરીદી માટે બે હજાર ડોલર અપાશે. આ રાશિ ક્રિકેટરો માટે બેટ ખરીદવા વપરાય તેવી ઇચ્છા તેમણે વ્યકત કરી હતી

    મુરબ્બી શ્રી કનક ભાઈ ખીમજી ને ઘણા ઘણા હાર્દિક અભિનન્દ્દન ….આસાથે યુ.કે.ની નામાંકિત યુનીવર્સીટીના એક કાઉન્શીલર હોવાને નાતે મુરબ્બી શ્રી કનક ભાઈ ને માનદ ડોકટરેટ – પીએચડી એવોર્ડ તેમની સમાજ સેવા ને ધ્યાન માં લઇ તેમને આપવાની મારી ભલામણ યુનીવર્સીટી ને પાઠવું છું ……..આ સાથે તેમને “હિન્દ રત્ન” એવાર્ડ આપવા માટે ની ભલામણ પણ ઇન્ડિયા સ્થિત જાણીતી બિન નિવાસી ભારતીય સંસ્થાને હું કરું છું …..

  46. સુજ્ઞ શ્રી ભાટિયા જ્ઞાતિ જનો ….

    જય શ્રીકૃષ્ણ………

    અમને જણાવતા આનંદ થાય છે આપણી જ્ઞાતિ ની નવી પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શરૂઆત બે વરસ અગાઉ કરાઈ હતી. .

    જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાનીના વરદ હસ્તે કરાયું હતું.….તો એકબીજા ને જોડતો અને જ્ઞાતિજનો વચ્ચે એકત્વ સાધતો આ વેબ સાઈટ નો સેતુબંધ ..અમે આનંદસહીત આપની વચ્ચે મુકીને ભાવ વિભોર બન્યા છીએ ….આ વેબ સાઈટ માં જ્ઞાતિ ના સમાચાર , ટ્રસ્ટો અને મંડળો ની વિવિધ પ્રવૃત્તિ ઓ ના સમાચાર, વિગતો આ વેબસાઈટ પરથી જાણી શકાશે …આ સિવાય જ્ઞાતિ ના કાર્યક્રમો ના ફોટા…કુળદેવી માતાજી ની આરતી – ભગવાન ની સ્તુતિ ઓ …માં અંબિકા ની આરતી …આવી તમામ ધાર્મિક માહિતી, વિડીઓ,ફોટા ઓ ,ભાટિયા જ્ઞાતિ ની ડિરેક્ટરી જ્ઞાતિ ના આગેવાનો ની તસ્વીરો સહીત આ વેબ સાઈટ પરથી પ્રાપ્ય છે..

    આપના ધ્યાન માં હોય એવી સ્તુતિઓ , જુના જ્ઞાતિ ને લગતા ફોટા ઓ , માહિતી ઓ ….જ્ઞાતિજનો એ જ્ઞાતિ ને આનંદ અને ગર્વ કરાવે એવા સમાચારો “ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉનદેશન “ને પહોંચતા કરશો …..
    આજના આધુનિક યુગ માં આપણા સમાજ ની સમગ્ર વિશ્વને આપણી ઓળખ કરાવવા આપણા જ્ઞાતિ ની વિકાસ ની ગતિ ને વાચા આપવા તેમજ આપણા સમાજ ની વિવિધ માહિતીઓ ,પ્રવૃતિઓ,રીત-રીવાજો નું આદાન-પ્રદાન કરવા અને સામાજિક,આર્થીકઅને શૈક્ષણિક વિકાસ સાધવા ના પ્રયાસ રૂપે વિશ્વ ની સૌથી આધુનિક ટેકનોલોજી એવી ઇન્ટરનેટ દ્વારા ભાટિયા જ્ઞાતિ – સમાજ ની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શુભશરૂઆત કરી અમે અત્રે ભાવ વિભોર બન્યા છીએ. આતો શરૂઆત નું પહેલું પગથીયું છે.સામાજિક , શૈક્ષણિક અને આર્થીક વિકાસ માટે હજુ ઘણુંબધું કરવાનું બાકી છે,અમને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી સમાજ માં સામાજિક,આર્થીક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના ધ્યેય ને હાંસલ કરી શકીશું.આમ આપણા સૌ ના સહિયારા પ્રયાસ થી આપણા જ્ઞાતિ – સમાજ ને પ્રગતિ અને વિકાસ ના પંથે લઇ જઈશું. એવી અભિલાષા.

    આ વેબ સાઈટ દ્વ્રારા તમે આપણા સમાજ ના કોઈ પણ જ્ઞાતિ બંધુ ની માહિતી ઇંટરનેટ નામાધ્યમ થી દુનિયા ના કોઈપણ ખૂણે થી મેળવી શકશો. સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજ ના ભાઈઓ અને બહેનો નું અમારી આ વેબસાઈટ માં સ્વાગત કરતા ખુબ આનદ થાય છે.

    * સમગ્ર ભાટિયા જ્ઞાતિ – સમાજ આજે આર્થીક, સામાજિક,અને શૈક્ષણિક રીતે નોંધ પાત્ર વિકાસ પામેલો સમાજ છે.સમાજ ની પ્રાચીન અને અર્વાચીન અસ્મિતાઓ ને ઉજાગર કરાવી સ્ત્રી શિક્ષણ ને ઉત્તેજન આપવું. બેટી બચાવો અભિયાન, કન્યા કેળવણી, તથા સમાજ ની મહાન વિભૂતિઓતથી દેશ પરદેશ વસેલા જ્ઞાતિજનો થી બધાને પરિચય કરાવવાનો અને સમાજ ને જોડવાનો ,આઓ ચાલો આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ.

    * જે કોઈ મિત્રો વડીલો પાસે ભાટિયા જ્ઞાતિ વિષે ની માહિતી હોય તે અમોને મોકલી આપો. તમારા અંગત કે સામાજિક પ્રંસગે પાડેલ ફોટાઓ અને વિડીઓ પણ મોકલી શકો છો. આપના તરફથી મળેલ માહિતી અમો વેબ સાઈટ ઉપર મૂકી અમે સમગ્ર વિશ્વ માં આપણા અને અન્ય સમાજ ને એનો પરિચય કરાવીશું.

    * આ વેબ સાઈટ દ્વારા સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજને એક તાતણે બાંધી જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ છે.

    * વેબ સાઈટ સાથે લીંક સ્થાપી બહાર વસતા જ્ઞાતિ ભાઈઓ સાથે સંપર્ક શક્ય બનશે અને સમાજ વિષયક પ્રવુતિઓની જાણકારી પ્રાપ્ત થશે

    * જ્ઞાતિ ના યુવક અને યુવતી ની યોગ્ય જીવનસાથી ની પસંદગી અર્થે વેબ સાઈટ ઉપયોગીમાધ્યમ પુરવાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ખાસ કરીને વિધવા અને ત્યકતા બહેનો,અપંગ, બહેરા-મૂંગા અને અંધ યુવક-યુવતીઓ ના જીવન સાથી તરીકે ના લગ્ન માટે પણ આ વેબ સાઈટ ઉપયોગી માધ્યમ બની શકે છે.

    * દેશ તેમ જ વિદેશ -વિશ્વભરમાં વસતા ભાટિયા જ્ઞાતિના ઉચ્ચ હોદ્દા ધરાવતી વ્યક્તિઓ ની માહિતી ઉપલબ્ધ કરાઈ હોઈ, સામાજિક કામ માટે સંપર્ક શક્ય બનશે.

    * કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આપણી જ્ઞાતિને મળતા લાભો અને વિદ્યાર્થીઓ ને મળતી સ્કોલરશીપ અને બીજી બધી સુવિધાઓ ની માહિતી પણ પૂરી પાડી શકાશે.

    * સરકાર તરફ થી આપણી જ્ઞાતિ માટે કરવામાં આવેલા ઠરાવો,પરિપત્રો,અરજીપત્રકો,અને ફોર્મસ વગેરે પુરા પાડવામાટે પણ આ વેબસાઈટ ઉપયોગી માધ્યમ પુરવાર થશે.

    * ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તા સભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકાશે.

    * આર્થીક રીતે નબળા ભાઈઓ માટે આર્થીક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી જેવી બાબતો માટે મદદ ની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

    * આપણી સમાજ ને સ્પર્શતા પ્રશ્નો અને ઉકેલ ની ચર્ચા-વિચારણા ઈ-મેલ દ્વ્રારા થઇ શકાશે.તથા વિવિધ બાબતો ને સ્પર્શતા પ્રશ્નો નું સંકલન થઇ શકશે. તેમજ સરકારશ્રી સમક્ષ તેની રજૂઆત પણ શક્ય બનશે.ભાટિયા જ્ઞાતિ ની વેબ સાઈટ માં નામ નોંધાવા વિનંતી. ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..www.bhatiacommunity.org andhttp://www.bhatiacommunity.com/

    * આ વેબ સાઈટ માં હેલ્પ લાઈન અને હેલ્થ લાઈન વિભાગ રોજીંદા જીવન માં પણ ઘણો જ લોકો ઉપયોગી બની જાશે.

    * ભાટિયા જ્ઞાતિની ૮૪ નુખ અટક મુજબ કુળદેવી – કુળદેવતા ની વિશેષ માહિતી અને માતાજી ના ફોટાઓ.

    – આપનો વિશ્વાસુ – ડોક્ટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા.

    ( સ્થાપક પ્રમુખ )

  47. હવે ભાટિયા ઓ પણ ઓનલાઈન ….જ્ઞાતિ એ પોતાની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ શરુ કરી
    જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાની એ કર્યું ….
    મુંબઈ: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશનની વેબસાઈટ નું ઉદઘાટન પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાની ઉર્ફે ચુન્દડીવાલા માતાજી ના હસ્તે તાજેતર માં જ કરાયું હતું.ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..www.bhatiacommunity.org and http://www.bhatiacommunity.com

    છે.તેજ સમયે સંસ્થા એ તૈયાર કરેલી ચુન્દડીવાલા માતાજી ની વેબ સાઈટ બ્લોગ ……..http//chunriwalamaaji.blogspot.com નું પણ ઉદઘાટન ચુન્દડીવાલા માતાજી ના હસ્તે કરાયું હતું.ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી આ વેબ સાઈટ માં ભાટિયાઓ ની ૮૪ નુખો (અટક ) ,ભાટિયા જ્ઞાતિનો ઈતિહાસ ,અટક પ્રમાણે કુળદેવી – કુળદેવતા ઓ વિશેની માહિતી , દેશ-વિદેશ માં વસતા જ્ઞાતિજનો ની સંપર્ક યાદી ,છેલ્લા ૩૦૦ વરસ ના ભાટિયા જ્ઞાતિના આગેવાનોની યાદી ,અલભ્ય તસ્વીરો, ભાટિયા જ્ઞાતિ ની પ્રથમ આંતર રાષ્ટ્રીય પરિષદ જે ૧૯૨૯ માં મુંબઈ ખાતે યોજાઈ હતી તેના વિસ્તૃત અહેવાલ ….પરિષદ માં હાજરી આપનાર મહાનુભાવો ની યાદી વગેરે મુકવામાં આવ્યા છે. આ વેબસાઈટ ની સંકલ્પના અને તેના રચયિતાનું નામ ડોકટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા છે.તેમણે ચુન્દડીવાલા માતાજી ની પણ જે વેબ સાઈટ તૈયાર કરી છે તે અનોખી અને સંપૂર્ણ તલસ્પર્શી માહિતીપ્રદ છે.

  48. જય શ્રી કૃષ્ણ,
    આથી સર્વે ભાયાતો ને જાણ થાય કે,
    માંડવી મધ્યે શ્રી સંચાય માતાજીના મંદિર ની સેવા-પૂજા હવેથી નવા મારાજ કરી રહ્યા છે.
    શ્રી મંદિરે દર્શનનો સમય સવારે ૧૦ થી ૧૧.૩૦ અને સાંજે ૫ તી ૬.૩૦ નો રહેશે..
    આ સમય દરમ્યાન શ્રી મંદિર દરરોજ ખૂલું રહેશે તો આ સમય દરમ્યાન દર્શનનો લાભ લેવા વિનંતી છે.
    નવા મારાજનો નામ સંજય મારાજ (જોશી) છે. તેમના મોબાઈલ ન. ૦૯૪૨૬૯૩૧૬૬૧ છે.
    શ્રી માતાજી ના ચરણમાં ધરાવતી કોઈપણ ભેટની પહોચ તેજ સમયે આપવામાં આવશે.
    શ્રી મંદિરના વહીવટની ધ્યાન દિલીપ ટોપરાની, લહેરી ટોપરાની, ધ્રુપેશ ટોપરાની અને તરુણ ટોપરાની હવેથી રાખશે.

  49. સુજ્ઞ શ્રી ભાટિયા જ્ઞાતિ જનો ….

    જય શ્રીકૃષ્ણ………

    અમને જણાવતા આનંદ થાય છે આપણી જ્ઞાતિ ની નવી પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શરૂઆત બે વરસ અગાઉ કરાઈ હતી. .

    જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાનીના વરદ હસ્તે કરાયું હતું.….તો એકબીજા ને જોડતો અને જ્ઞાતિજનો વચ્ચે એકત્વ સાધતો આ વેબ સાઈટ નો સેતુબંધ ..અમે આનંદસહીત આપની વચ્ચે મુકીને ભાવ વિભોર બન્યા છીએ ….આ વેબ સાઈટ માં જ્ઞાતિ ના સમાચાર , ટ્રસ્ટો અને મંડળો ની વિવિધ પ્રવૃત્તિ ઓ ના સમાચાર, વિગતો આ વેબસાઈટ પરથી જાણી શકાશે …આ સિવાય જ્ઞાતિ ના કાર્યક્રમો ના ફોટા…કુળદેવી માતાજી ની આરતી – ભગવાન ની સ્તુતિ ઓ …માં અંબિકા ની આરતી …આવી તમામ ધાર્મિક માહિતી, વિડીઓ,ફોટા ઓ ,ભાટિયા જ્ઞાતિ ની ડિરેક્ટરી જ્ઞાતિ ના આગેવાનો ની તસ્વીરો સહીત આ વેબ સાઈટ પરથી પ્રાપ્ય છે..

    આપના ધ્યાન માં હોય એવી સ્તુતિઓ , જુના જ્ઞાતિ ને લગતા ફોટા ઓ , માહિતી ઓ ….જ્ઞાતિજનો એ જ્ઞાતિ ને આનંદ અને ગર્વ કરાવે એવા સમાચારો “ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉનદેશન “ને પહોંચતા કરશો …..
    આજના આધુનિક યુગ માં આપણા સમાજ ની સમગ્ર વિશ્વને આપણી ઓળખ કરાવવા આપણા જ્ઞાતિ ની વિકાસ ની ગતિ ને વાચા આપવા તેમજ આપણા સમાજ ની વિવિધ માહિતીઓ ,પ્રવૃતિઓ,રીત-રીવાજો નું આદાન-પ્રદાન કરવા અને સામાજિક,આર્થીકઅને શૈક્ષણિક વિકાસ સાધવા ના પ્રયાસ રૂપે વિશ્વ ની સૌથી આધુનિક ટેકનોલોજી એવી ઇન્ટરનેટ દ્વારા ભાટિયા જ્ઞાતિ – સમાજ ની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શુભશરૂઆત કરી અમે અત્રે ભાવ વિભોર બન્યા છીએ. આતો શરૂઆત નું પહેલું પગથીયું છે.સામાજિક , શૈક્ષણિક અને આર્થીક વિકાસ માટે હજુ ઘણુંબધું કરવાનું બાકી છે,અમને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી સમાજ માં સામાજિક,આર્થીક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના ધ્યેય ને હાંસલ કરી શકીશું.આમ આપણા સૌ ના સહિયારા પ્રયાસ થી આપણા જ્ઞાતિ – સમાજ ને પ્રગતિ અને વિકાસ ના પંથે લઇ જઈશું. એવી અભિલાષા.

    આ વેબ સાઈટ દ્વ્રારા તમે આપણા સમાજ ના કોઈ પણ જ્ઞાતિ બંધુ ની માહિતી ઇંટરનેટ નામાધ્યમ થી દુનિયા ના કોઈપણ ખૂણે થી મેળવી શકશો. સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજ ના ભાઈઓ અને બહેનો નું અમારી આ વેબસાઈટ માં સ્વાગત કરતા ખુબ આનદ થાય છે.

    * સમગ્ર ભાટિયા જ્ઞાતિ – સમાજ આજે આર્થીક, સામાજિક,અને શૈક્ષણિક રીતે નોંધ પાત્ર વિકાસ પામેલો સમાજ છે.સમાજ ની પ્રાચીન અને અર્વાચીન અસ્મિતાઓ ને ઉજાગર કરાવી સ્ત્રી શિક્ષણ ને ઉત્તેજન આપવું. બેટી બચાવો અભિયાન, કન્યા કેળવણી, તથા સમાજ ની મહાન વિભૂતિઓતથી દેશ પરદેશ વસેલા જ્ઞાતિજનો થી બધાને પરિચય કરાવવાનો અને સમાજ ને જોડવાનો ,આઓ ચાલો આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ.

    * જે કોઈ મિત્રો વડીલો પાસે ભાટિયા જ્ઞાતિ વિષે ની માહિતી હોય તે અમોને મોકલી આપો. તમારા અંગત કે સામાજિક પ્રંસગે પાડેલ ફોટાઓ અને વિડીઓ પણ મોકલી શકો છો. આપના તરફથી મળેલ માહિતી અમો વેબ સાઈટ ઉપર મૂકી અમે સમગ્ર વિશ્વ માં આપણા અને અન્ય સમાજ ને એનો પરિચય કરાવીશું.

    * આ વેબ સાઈટ દ્વારા સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજને એક તાતણે બાંધી જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ છે.

    * વેબ સાઈટ સાથે લીંક સ્થાપી બહાર વસતા જ્ઞાતિ ભાઈઓ સાથે સંપર્ક શક્ય બનશે અને સમાજ વિષયક પ્રવુતિઓની જાણકારી પ્રાપ્ત થશે

    * જ્ઞાતિ ના યુવક અને યુવતી ની યોગ્ય જીવનસાથી ની પસંદગી અર્થે વેબ સાઈટ ઉપયોગીમાધ્યમ પુરવાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ખાસ કરીને વિધવા અને ત્યકતા બહેનો,અપંગ, બહેરા-મૂંગા અને અંધ યુવક-યુવતીઓ ના જીવન સાથી તરીકે ના લગ્ન માટે પણ આ વેબ સાઈટ ઉપયોગી માધ્યમ બની શકે છે.

    * દેશ તેમ જ વિદેશ -વિશ્વભરમાં વસતા ભાટિયા જ્ઞાતિના ઉચ્ચ હોદ્દા ધરાવતી વ્યક્તિઓ ની માહિતી ઉપલબ્ધ કરાઈ હોઈ, સામાજિક કામ માટે સંપર્ક શક્ય બનશે.

    * કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આપણી જ્ઞાતિને મળતા લાભો અને વિદ્યાર્થીઓ ને મળતી સ્કોલરશીપ અને બીજી બધી સુવિધાઓ ની માહિતી પણ પૂરી પાડી શકાશે.

    * સરકાર તરફ થી આપણી જ્ઞાતિ માટે કરવામાં આવેલા ઠરાવો,પરિપત્રો,અરજીપત્રકો,અને ફોર્મસ વગેરે પુરા પાડવામાટે પણ આ વેબસાઈટ ઉપયોગી માધ્યમ પુરવાર થશે.

    * ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તા સભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકાશે.

    * આર્થીક રીતે નબળા ભાઈઓ માટે આર્થીક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી જેવી બાબતો માટે મદદ ની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

    * આપણી સમાજ ને સ્પર્શતા પ્રશ્નો અને ઉકેલ ની ચર્ચા-વિચારણા ઈ-મેલ દ્વ્રારા થઇ શકાશે.તથા વિવિધ બાબતો ને સ્પર્શતા પ્રશ્નો નું સંકલન થઇ શકશે. તેમજ સરકારશ્રી સમક્ષ તેની રજૂઆત પણ શક્ય બનશે.ભાટિયા જ્ઞાતિ ની વેબ સાઈટ માં નામ નોંધાવા વિનંતી. ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..www.bhatiacommunity.org andhttp://www.bhatiacommunity.com/

    * આ વેબ સાઈટ માં હેલ્પ લાઈન અને હેલ્થ લાઈન વિભાગ રોજીંદા જીવન માં પણ ઘણો જ લોકો ઉપયોગી બની જાશે.

    * ભાટિયા જ્ઞાતિની ૮૪ નુખ અટક મુજબ કુળદેવી – કુળદેવતા ની વિશેષ માહિતી અને માતાજી ના ફોટાઓ.

    – આપનો વિશ્વાસુ – ડોક્ટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા.

    ( સ્થાપક પ્રમુખ )

  50. સ્વામી વિવેકાનંદ અને કચ્છ-માંડવીઃ એક અપીલ

    આજથી સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીનો આરંભ થઈ રહ્યો છે. લગભગ ૧૮૯૧માં સ્વામી વિવેકાનંદ કચ્છ-માંડવી પધારેલા. માંડવીમાં એક ભાટિયા પરિવાર સાથે પંદર દિવસ રહેલા અને વ્યાખ્યાનો આપેલાં. કચ્છના માજી સંસદસભ્ય અને લોકલાડીલા રાજપુરુષ શ્રી અનંતભાઈ દવેએ સ્વામીજીની કચ્છ-માંડવી મુલાકાત અંગે પૂરા સમર્પણથી સંશોધન આદર્યું છે. સ્વામીજી કોઈ ભાટિયા પરિવાર સાથે રહેલા એટલી માહિતી તો દસ્તાવેજી પુરાવા સાથે એમના જ હસ્તલિખિત પત્રમાંથી મળી છે. માંડવીમાં જૈનપુરીથી નજીક, આચાર્યશ્રી નાનાલાલ વોરા માર્ગ પર મામલતદારનું ઘર (સરકારી આવાસ) આવેલું છે. માંડવીના ઋષિ ગણાતા – અને શ્રીરામકૃષ્ણ હાઈસ્કૂલના સ્થાપક સ્વ. નાનાકાકા ભારપૂર્વક જણાવતા કે મામલતદારનું ઘર છે ત્યાં જ સ્વામીજીનો ઉતારો હતો. મુંબઈ સમાચાર દેશવિદેશમાં અનેક ઘરોમાં પહોંચે છે. કોઈ ભાટિયા પરિવારને સ્વામી વિવેકાનંદની કચ્છ-માંડવીની મુલાકાત કે એ અંગે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ દસ્તાવેજ કે માહિતી હોય તો તેઓ તરત જ શ્રી અનંતભાઈ દવેનો સંપર્ક કરી, એક ઐતિહાસિક સંશોધનમાં ઉજ્જવળ આહુતિ આપે. શ્રી અનંતભાઈ દવેઃ ૦૯૮૨૫૨૫૨૦૬૬

    સર્વેશ પ્ર. વોરા

    ઈશ-પ્રસાદ ૧૧, ઓલ્ડ પોલીસ લેન, અંધેરી (ઈસ્ટ), મું-૬૯.

  51. ભગીરથ કાર્ય બદલ આપને અભિનંદન …!!!!

    ભાટિયા કોમ્યુનીટી નો ઇતિહાસ પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ……….ડોક્ટર મંગલા પુરંદરે દ્વારા સંશોધિત અને લેખિત “HISTORY OF THE BHATIA COMMUNITY” VOL-I નામક પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ગ્લોબલ ભાટિયા ફાઉન્ડેશન ના ચેરમન અને વિશ્વ વિખ્યાત જાણીતા સોલીસીટર શ્રી માનસિંગ ભાઈ ભક્તા ના શુભ હસ્તે ગઈકાલ રવિવાર ના મુંબઈ ખાતે ભાટિયા જ્ઞાતિ ના દેશ વિદેશ ના સંખ્યાબંધ પ્રતિષ્ઠિત – નામાંકિત મોભીઓ ની નોંધપાત્ર વિશાળ હાજરી વચ્ચે મુંબઈ ચર્ચગેટ ખાતે ના સુંદરબાઈ હોલ માં સંપન્ન થયું હતું ……

    ડોક્ટર મંગલા પુરંદરે દ્વારા સંશોધિત અને લેખિત “HISTORY OF THE BHATIA COMMUNITY” VOL-I નામક આ પુસ્તકના કુલ ૧૯૮ પાનાં છે, પ્રથમ ડોક્ટર મંગલાબેન બી.પુરંદરે ને હું તમારા આ ઉમદા અને વિરલ કાર્ય માટે ધન્યવાદ સાથે અભિનંદન અને મારી ઘણી ઘણી શુભેચ્છા ઓ આ સાથે પાઠવું છું ……..,ડોકટર મંગલાબેન આપ ભાટિયા જ્ઞાતિના ન હોવા છતા ભાટિયા જ્ઞાતિ ની લગભગ ૨૦૦ વરસ ની તવારીખ અને ઇતિહાસ અને બારીકાઇ પૂર્વક ઊંડા અભ્યાસ સાથે ની તલસ્પર્શી રજૂઆત આપે કરી ને ભાટિયા સમાજ ની એકરીતે નોંધપાત્ર સેવા જ કરી છે.જેને આ તબ્બકે અત્રે ભારો ભાર બિરદાવવી ઘટે.ભાટિયા સમાજ માટે આ એક ઐતિહાસિક ઘટના કહેવાય .આપ ના આ ભગીરથ કાર્ય બદલ આપને અભિનંદન …!!!!

  52. PICNIC -2012 POONA…..PICNIC POONA BHATIA MITRA MANDAL..before 29th Jan, 2012 – PICNIC -2012 -Picnic with Lunch & Factory visit to Pravin Masale at yawat. Rs.350 per person. Confirm to Neha Bhatia(9730704501), Rajeshree Ashar(020-25434772) or Lata Sampat (020-26833151) before 29th Jan, 2011…..29th Jan,2012…………….

  53. સ્નેહી શ્રી, જ્ઞાતિ જનો ….

    જય શ્રીકૃષ્ણ…

    યદુવંશી ભાટી અથવા ભાટિઆના ઇતિહાસ .. ૯૪ વર્ષ જૂની બુકનું પુન:મુદ્રણ કરવામાં આવેલ છે.
    જાણકારો અને જરૂરત મંદો માટે આ બુક નું મૂલ્ય અમૂલ્ય છે.
    પુસ્તક પ્રાપ્તિ માટે શ્રી વિનય ટોપરાની નો સંપર્ક કરવા વિનંતિ ……
    9825289435 ..
    Near Lohana Mahajan Wadi,MANDVI KUTCHH,GUJARAT.
    370465..

  54. PICNIC POONA BHATIA MITRA MANDAL.

    Picnic with Lunch & Factory visit to Pravin Masale at yawat. Rs.350 per person. Confirm to Neha Bhatia(9730704501), Rajeshree Ashar(020-25434772) or Lata Sampat (020-26833151) before 29th Jan, 2011.

  55. દાહોદ ભાટિયા સમાજ દ્વારા જવાલાજીનો પાટોત્સવ

    દાહોદમાં ભાટીયા સમાજ દ્વારા કુળદેવી મા જવાલાનો પાંચમો પાટોત્સવ તા.રપ, ૨૬ના રોજ ઉજવાશે. માતાજીના મંદિરે તા. રપના રોજ સાંજે સુંદર કાંડ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ર૬મીના રોજ સવારે શોભાયાત્રા તેમજ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું છે. યજ્ઞ બાદ ભોજન પ્રસાદીનું આયોજન કયું છે. ઉપરાંત સમાજના ધો. ૧૦, ૧ર ના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાશે. સર્વ જવાલા ભકતોને લાભ લેવા જણાવવામાં આવે છે.

  56. રાજપીપળામાં ભાટિયા સમાજનું મહાસંમેલન યોજાયું
    રાજપીપળા ખાતે ભાટિયા સમાજ વિકાસ મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને પણ સન્માનીત કર્યા હતાં. રાજપીપળામાં યોજાયેલા ભાટિયા સમાજના ઉત્સવમાં પ્રમુખ દિનેશભાઇ ભાટિયા, મંત્રી જીતુભાઇ, ઉપપ્રમુખ રાજેશભાઇ, જયંતિભાઇ, અનિલભાઇ સહિતના અગ્રણીઓએ હાજર રહી વધુને વધુ વિકાસના કામો કરવા હાંકલ કરી હતી. સંમેલનમાં સમાજના તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. દિવ્ય ભાસ્કરની ઓમ એજન્સીના એજન્ટ અને સમાજના અગ્રણી દ્વારા તેજસ્વી તારલાઓના સન્માન માટે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં હતાં.

  57. અંજારમાં ભગવાન વલ્લભાચાર્ય જન્મ જયંતીએ શોભાયાત્રા નીકળી

    અંજારમાં ભગવાન વલ્લભાચાર્યની જન્મ જયંતી નિમિતે ભાટિયા સમાજ દ્વારા હવેલી ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    અંજારમાં હવેલી ખાતે વહેલી સવારે મંગળા આરતી બાદ ભાટિયા તથા વૈષ્નવ સમાજમાં ખાસ મહત્વ ધરાવતા કેસર પૂજામાં વહેલી સવારે મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. ત્યારબાદ ૧૦ વાગે પાલખીયાત્રા નીકળી હતી જે મંત્રી વિનય થઇ હવેલીમાં પરત ફરી હતી. બન્ને સમય સમૂહ મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું.

    કાર્યક્રમમાં જ્ઞાતિ પ્રમુખ અરુણભાઇ આશર, મંત્રી વિનય કાનાણી, અગ્રણીઓ જયસિંહભાઇ આશર, દીનેશભાઇ આશર, શૈલેષ આશર, અશિ્ર્વનભાઇ મોનાણી, મનોજ આશર સહિતનાઓ હાજર રહ્યા હતા.

  58. સુજ્ઞ શ્રી ભાટિયા જ્ઞાતિ જનો ….

    જય શ્રીકૃષ્ણ………

    અમને જણાવતા આનંદ થાય છે આપણી જ્ઞાતિ ની નવી પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શરૂઆત બે વરસ અગાઉ કરાઈ હતી. .

    જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાનીના વરદ હસ્તે કરાયું હતું.….તો એકબીજા ને જોડતો અને જ્ઞાતિજનો વચ્ચે એકત્વ સાધતો આ વેબ સાઈટ નો સેતુબંધ ..અમે આનંદસહીત આપની વચ્ચે મુકીને ભાવ વિભોર બન્યા છીએ ….આ વેબ સાઈટ માં જ્ઞાતિ ના સમાચાર , ટ્રસ્ટો અને મંડળો ની વિવિધ પ્રવૃત્તિ ઓ ના સમાચાર, વિગતો આ વેબસાઈટ પરથી જાણી શકાશે …આ સિવાય જ્ઞાતિ ના કાર્યક્રમો ના ફોટા…કુળદેવી માતાજી ની આરતી – ભગવાન ની સ્તુતિ ઓ …માં અંબિકા ની આરતી …આવી તમામ ધાર્મિક માહિતી, વિડીઓ,ફોટા ઓ ,ભાટિયા જ્ઞાતિ ની ડિરેક્ટરી જ્ઞાતિ ના આગેવાનો ની તસ્વીરો સહીત આ વેબ સાઈટ પરથી પ્રાપ્ય છે..

    આપના ધ્યાન માં હોય એવી સ્તુતિઓ , જુના જ્ઞાતિ ને લગતા ફોટા ઓ , માહિતી ઓ ….જ્ઞાતિજનો એ જ્ઞાતિ ને આનંદ અને ગર્વ કરાવે એવા સમાચારો “ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉનદેશન “ને પહોંચતા કરશો …..
    આજના આધુનિક યુગ માં આપણા સમાજ ની સમગ્ર વિશ્વને આપણી ઓળખ કરાવવા આપણા જ્ઞાતિ ની વિકાસ ની ગતિ ને વાચા આપવા તેમજ આપણા સમાજ ની વિવિધ માહિતીઓ ,પ્રવૃતિઓ,રીત-રીવાજો નું આદાન-પ્રદાન કરવા અને સામાજિક,આર્થીકઅને શૈક્ષણિક વિકાસ સાધવા ના પ્રયાસ રૂપે વિશ્વ ની સૌથી આધુનિક ટેકનોલોજી એવી ઇન્ટરનેટ દ્વારા ભાટિયા જ્ઞાતિ – સમાજ ની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શુભશરૂઆત કરી અમે અત્રે ભાવ વિભોર બન્યા છીએ. આતો શરૂઆત નું પહેલું પગથીયું છે.સામાજિક , શૈક્ષણિક અને આર્થીક વિકાસ માટે હજુ ઘણુંબધું કરવાનું બાકી છે,અમને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી સમાજ માં સામાજિક,આર્થીક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના ધ્યેય ને હાંસલ કરી શકીશું.આમ આપણા સૌ ના સહિયારા પ્રયાસ થી આપણા જ્ઞાતિ – સમાજ ને પ્રગતિ અને વિકાસ ના પંથે લઇ જઈશું. એવી અભિલાષા.

    આ વેબ સાઈટ દ્વ્રારા તમે આપણા સમાજ ના કોઈ પણ જ્ઞાતિ બંધુ ની માહિતી ઇંટરનેટ નામાધ્યમ થી દુનિયા ના કોઈપણ ખૂણે થી મેળવી શકશો. સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજ ના ભાઈઓ અને બહેનો નું અમારી આ વેબસાઈટ માં સ્વાગત કરતા ખુબ આનદ થાય છે.

    * સમગ્ર ભાટિયા જ્ઞાતિ – સમાજ આજે આર્થીક, સામાજિક,અને શૈક્ષણિક રીતે નોંધ પાત્ર વિકાસ પામેલો સમાજ છે.સમાજ ની પ્રાચીન અને અર્વાચીન અસ્મિતાઓ ને ઉજાગર કરાવી સ્ત્રી શિક્ષણ ને ઉત્તેજન આપવું. બેટી બચાવો અભિયાન, કન્યા કેળવણી, તથા સમાજ ની મહાન વિભૂતિઓતથી દેશ પરદેશ વસેલા જ્ઞાતિજનો થી બધાને પરિચય કરાવવાનો અને સમાજ ને જોડવાનો ,આઓ ચાલો આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ.

    * જે કોઈ મિત્રો વડીલો પાસે ભાટિયા જ્ઞાતિ વિષે ની માહિતી હોય તે અમોને મોકલી આપો. તમારા અંગત કે સામાજિક પ્રંસગે પાડેલ ફોટાઓ અને વિડીઓ પણ મોકલી શકો છો. આપના તરફથી મળેલ માહિતી અમો વેબ સાઈટ ઉપર મૂકી અમે સમગ્ર વિશ્વ માં આપણા અને અન્ય સમાજ ને એનો પરિચય કરાવીશું.

    * આ વેબ સાઈટ દ્વારા સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજને એક તાતણે બાંધી જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ છે.

    * વેબ સાઈટ સાથે લીંક સ્થાપી બહાર વસતા જ્ઞાતિ ભાઈઓ સાથે સંપર્ક શક્ય બનશે અને સમાજ વિષયક પ્રવુતિઓની જાણકારી પ્રાપ્ત થશે

    * જ્ઞાતિ ના યુવક અને યુવતી ની યોગ્ય જીવનસાથી ની પસંદગી અર્થે વેબ સાઈટ ઉપયોગીમાધ્યમ પુરવાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ખાસ કરીને વિધવા અને ત્યકતા બહેનો,અપંગ, બહેરા-મૂંગા અને અંધ યુવક-યુવતીઓ ના જીવન સાથી તરીકે ના લગ્ન માટે પણ આ વેબ સાઈટ ઉપયોગી માધ્યમ બની શકે છે.

    * દેશ તેમ જ વિદેશ -વિશ્વભરમાં વસતા ભાટિયા જ્ઞાતિના ઉચ્ચ હોદ્દા ધરાવતી વ્યક્તિઓ ની માહિતી ઉપલબ્ધ કરાઈ હોઈ, સામાજિક કામ માટે સંપર્ક શક્ય બનશે.

    * કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આપણી જ્ઞાતિને મળતા લાભો અને વિદ્યાર્થીઓ ને મળતી સ્કોલરશીપ અને બીજી બધી સુવિધાઓ ની માહિતી પણ પૂરી પાડી શકાશે.

    * સરકાર તરફ થી આપણી જ્ઞાતિ માટે કરવામાં આવેલા ઠરાવો,પરિપત્રો,અરજીપત્રકો,અને ફોર્મસ વગેરે પુરા પાડવામાટે પણ આ વેબસાઈટ ઉપયોગી માધ્યમ પુરવાર થશે.

    * ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તા સભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકાશે.

    * આર્થીક રીતે નબળા ભાઈઓ માટે આર્થીક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી જેવી બાબતો માટે મદદ ની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.

    * આપણી સમાજ ને સ્પર્શતા પ્રશ્નો અને ઉકેલ ની ચર્ચા-વિચારણા ઈ-મેલ દ્વ્રારા થઇ શકાશે.તથા વિવિધ બાબતો ને સ્પર્શતા પ્રશ્નો નું સંકલન થઇ શકશે. તેમજ સરકારશ્રી સમક્ષ તેની રજૂઆત પણ શક્ય બનશે.ભાટિયા જ્ઞાતિ ની વેબ સાઈટ માં નામ નોંધાવા વિનંતી. ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..www.bhatiacommunity.org andhttp://www.bhatiacommunity.com

    * આ વેબ સાઈટ માં હેલ્પ લાઈન અને હેલ્થ લાઈન વિભાગ રોજીંદા જીવન માં પણ ઘણો જ લોકો ઉપયોગી બની જાશે.

    * ભાટિયા જ્ઞાતિની ૮૪ નુખ અટક મુજબ કુળદેવી – કુળદેવતા ની વિશેષ માહિતી અને માતાજી ના ફોટાઓ.

    – આપનો વિશ્વાસુ – ડોક્ટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા.

    ( સ્થાપક પ્રમુખ )

  59. ભાટિયા ઓ પણ ઓનલાઈન ….જ્ઞાતિ એ પોતાની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ

  60. Mohammad Ali Jinnah, founder of Pakistan. His grandfather, Poonja Gokuldas Meghji, was a Hindu Bhatia Rajput converted to Islam.

  61. ભાટિયા કોમ્યુનીટી નો ઇતિહાસ પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ……….ડોક્ટર મંગલા પુરંદરે દ્વારા સંશોધિત અને લેખિત “HISTORY OF THE BHATIA COMMUNITY” VOL-I નામક પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ગ્લોબલ ભાટિયા ફાઉન્ડેશન ના ચેરમન અને વિશ્વ વિખ્યાત જાણીતા સોલીસીટર શ્રી માનસિંગ ભાઈ ભક્તા ના શુભ હસ્તે ગઈકાલ રવિવાર ના મુંબઈ ખાતે ભાટિયા જ્ઞાતિ ના દેશ વિદેશ ના સંખ્યાબંધ પ્રતિષ્ઠિત – નામાંકિત મોભીઓ ની નોંધપાત્ર વિશાળ હાજરી વચ્ચે મુંબઈ ચર્ચગેટ ખાતે ના સુંદરબાઈ હોલ માં સંપન્ન થયું હતું ….

  62. ભાટિયા કોમ્યુનીટી નો ઇતિહાસ પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ……….ડોક્ટર મંગલા પુરંદરે દ્વારા સંશોધિત અને લેખિત ……………..નામક પુસ્તક નું વિમોચન અને પ્રકાશન ગ્લોબલ ભાટિયા ફાઉન્ડેશન ના ચેરમન અને વિશ્વ વિખ્યાત જાણીતા સોલીસીટર શ્રી માનસિંગ ભાઈ ભક્તા ના શુભ હસ્તે ગઈકાલ રવિવાર ના મુંબઈ ખાતે ભાટિયા જ્ઞાતિ ના દેશ વિદેશ ના સંખ્યાબંધ પ્રતિષ્ઠિત – નામાંકિત મોભીઓ ની નોંધપાત્ર વિશાળ હાજરી વચ્ચે સંપન્ન થયું હતું .

  63. The Bhatia Community mission foundation’s Bhatia’s Online Encyclopedia Project….

    The website aims at helping members of the community track their roots and to keep records of these roots. The source of my family tree has been provided by many family members, internet researchers and official records. Please let me know if you find any errors. I am glad to share information through this website. I am always on the lookout for more family photos, please contact me if you have photos of any of those mentioned here and if you would like to share those pictures. Many people have shared their information and their research as well as photos with me for my records. I would like to mention some of them whose help has been extraordinary.

    First my mother Late Mrs. Gunwanti Gopaldas Purecha (A HOLY POWERS LADY) and my father well known as Freedom Fighter Of India (QUITE INDIA MOVEMENTS 1942) Late Mr. Gopaldas Mavji Virji Purecha alias Manvendranaath Aazad. Name “Manvendranaath Aazad” was given by Mahatma Gandhi (FATHER OF NATION – INDIA ) at 1942 in Yarwada jail Pune, Maharashtra, India. When my father was detained by British Army – Police Force with freedom fighter Mr. Dinkar Sakhreekar and Ex. Prime Minister Of India Late Mr. Morarji Desai.

    My father Mr. Gopaldas Mavji Virji Purecha wise county genealogy records. There are many more whose help I appreciate so much in helping me create this tapestry that makes up our family. I especially want to thank for allowing me to scan his family photos of the Dutia Purecha family. Also who has let me go through all of family photos and make copies. So many have sent me photos, and I regard this as a family effort. I think it is important to put a face with a name if possible. To document our family for future generations to be able to see who and where they came from will show them our pride in our family and also that we were thinking of them long before they came to be.

    Future; everyone looks towards the future. Whether it is to see where we’ll be in 5, 10 years, or to start preparing so we can satisfy and evaluate peace of mind. We do this even though we know nothing of what is going to come. The future is this huge, mysterious force, pressing itself firmly on everything around us. Now and then, little fragments are revealed, coated in obscurity and ambiguity. And although contrary, the past is extremely similar.

    The past, in its whole form, is lost. We don’t know what exactly happened, just little bits that are pieced together from papers, photos and, most of all, memories. People say that the past should be forgotten, and the present should be embraced, faced towards the future. But, none of us would be here if it wasn’t for history. We should be embracing the history, along with the present. After all, we all have history, and happiness comes from our memories, not from what is happening right now. Special Thanks to my Uncle and unty Mr.Shantikumar Popatlal Dutia and Mrs.Sobhana Shantikumar Dutia.

    The tree has been created to show OUR history. We want our roots to be shown, so that they can be woven into our lives to show us who we are and where we come from. We all know the old saying; you don’t know where you’re going, until you know where you’re from.

    Now, this family is a large family. Not only from blood, but from in-laws and step-relatives, which we treat as if they were in-fact blood. There have been a lot of marriages and re-marriages, and they are all shown, so that you can get a broad view of where the branches lead to.

    We are a family, not an organization, so, every page is shown with full biographies (If applicable), dates of birth/death and photos, to show you all who YOU’RE family really is. See your relatives, and have a look at you’re history, you’re present and you’re future. I have been told that ‘Genealogy is more than digging for personal roots. It involves looking into the history of the eras during which our relatives lived, as well as sharing that information with other researchers. ‘My thanks to all of my internet friends and cousins who have given me encouragement and have been willing to share their information with me. I hope those who visit my site will learn and enjoy the history of my family. This is a ‘living’ site so it will be updated and amended quite frequently. Photo’s will be added in time so check back often if you have an interest in any of my ancestors. Also copies of certificates and censuses will be added in due course.

    The Bhatia Community mission foundation’s Bhatia’s Online Encyclopedia Project was launched in 2009, with the objective of bringing together Bhatias residing across the world. Over the last One year, we have received tremendous response from across the globe and this encouragement has helped us to continue this project and take the project to greater heights. Since its inception, we have made a humble effort to register as many Bhatias as we could, but the process needs more effort and coordination from people across the globe. We are thankful to the community members who have helped us to bring this project to light and who continue to offer their help at all times. We sincerely appreciate this support and look forward to receiving support in the years to come.

    Today, The Bhatia Community Mission Foundation’s Bhatia’s Online Encyclopedia has registered from all over the globe and we have received emails from many families, who were able to contact each other using this Community’s Encyclopedia.

    We are constantly endeavoring to make this directory even more resourceful and we welcome suggestions from each one of you. If you have any feedback or suggestion, please send us an email on bhatiacommunity@gmail.com We hope you like this newly designed website and we look forward to your continued support. Please feel free to sign my guest book. – Dr.Pravin Gopaldas Purecha E-mail us at bhatiacommunity@gmail.com or drpravinpurecha@gmail.com.

    So,kindly visit us at http://www.bhatiacommunity.org and http://www.bhatiacommunity.com.

    This site was created using for http://www.bhatiacommunity.org. This is a great system that allows anyone like you and I to create a site for their family and even publish their family tree on the Internet. If you have any comments or feedback about this site, If you wish to become a member too, please contact me by E-mail on bhatiacommunity@gmail.com.

  64. સુજ્ઞ શ્રી ભાટિયા જ્ઞાતિ જનો ….
    જય શ્રીકૃષ્ણ………
    અમને જણાવતા આનંદ થાય છે આપણી જ્ઞાતિ ની નવી વેબસાઈટ ની શરૂઆત કરાઈ છે .પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ શરુ કરી છે.
    જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાનીના વરદ હસ્તે કર્યું …. ….તો આવો એકબીજા ને જોડતો અને જ્ઞાતિજનો વચ્ચે એકત્વ સાધતો આ વેબ સાઈટ નો સેતુબંધ ..અમે આનંદસહીત આપની વચ્ચે મુકીએ છીએ ….જ્ઞાતિ ના સમાચાર , ટ્રસ્ટો અને મંડળો ની વિવિધ પ્રવૃત્તિ ઓ ના સમાચાર, વિગતો આ વેબસાઈટ પરથી જાણી શકાશે …આ સિવાય જ્ઞાતિ ના કાર્યક્રમો ના ફોટા…કુળદેવી માતાજી ની આરતી – ભગવાન ની સ્તુતિ ઓ …માં અંબિકા ની આરતી …આવી તમામ ધાર્મિક માહિતી, વિડીઓ,ફોટા ઓ આ વેબ સાઈટ પરથી પ્રાપ્ય બનશે .
    આપના ધ્યાન માં હોય એવી સ્તુતિઓ , જુના જ્ઞાતિ ને લગતા ફોટા ઓ , માહિતી ઓ ….જ્ઞાતિજનો એ જ્ઞાતિ ને આનંદ અને ગર્વ કરાવે એવા સમાચારો ટ્રસ્ટી મંડળ ને પહોંચતા કરશો …..
    આજના આધુનિક યુગ માં આપણા સમાજ ની સમગ્ર વિશ્વને આપણી ઓળખ કરાવવા આપણા જ્ઞાતિ ની વિકાસ ની ગતિ ને વાચા આપવા તેમજ આપણા સમાજ ની વિવિધ માહિતીઓ ,પ્રવૃતિઓ,રીત-રીવાજો નું આદાન-પ્રદાન કરવા અને સામાજિક,આર્થીકઅને શૈક્ષણિક વિકાસ સાધવા ના પ્રયાસ રૂપે વિશ્વ ની સૌથી આધુનિક ટેકનોલોજી એવી ઇન્ટરનેટ દ્વારા ભાટિયા જ્ઞાતિ – સમાજ ની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ ની શુભશરૂઆત કરી અમે અત્રે ભાવ વિભોર બન્યા છીએ. આતો શરૂઆત નું પહેલું પગથીયું છે.સામાજિક , શૈક્ષણિક અને આર્થીક વિકાસ માટે હજુ ઘણુંબધું કરવાનું બાકી છે,અમને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળી સમાજ માં સામાજિક,આર્થીક અને શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના ધ્યેય ને હાંસલ કરી શકીશું.આમ આપણા સૌ ના સહિયારા પ્રયાસ થી આપણા જ્ઞાતિ – સમાજ ને પ્રગતિ અને વિકાસ ના પંથે લઇ જઈશું. એવી અભિલાષા.
    આ વેબ સાઈટ દ્વ્રારા તમે આપણા સમાજ ના કોઈ પણ જ્ઞાતિ બંધુ ની માહિતી ઇંટરનેટ નામાધ્યમ થી દુનિયા ના કોઈપણ ખૂણે થી મેળવી શકશો. સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજ ના ભાઈઓ અને બહેનો નું અમારી આ વેબસાઈટ માં સ્વાગત કરતા ખુબ આનદ થાય છે.

    * સમગ્ર ભાટિયા જ્ઞાતિ – સમાજ આજે આર્થીક, સામાજિક,અને શૈક્ષણિક રીતે નોંધ પાત્ર વિકાસ પામેલો સમાજ છે.સમાજ ની પ્રાચીન અને અર્વાચીન અસ્મિતાઓ ને ઉજાગર કરાવી સ્ત્રી શિક્ષણ ને ઉત્તેજન આપવું. બેટી બચાવો અભિયાન, કન્યા કેળવણી, તથા સમાજ ની મહાન વિભૂતિઓતથા દેશ પરદેશ વસેલા જ્ઞાતિજનો થી બધાને પરિચય કરાવવાનો અને સમાજ ને જોડવા નો આઓ ચાલો આપણે સૌ સાથે મળી પ્રયાસ કરીએ.
    જે કોઈ મિત્રો વડીલો પાસે આના વિષે ની માહિતી હોય તે અમોને મોકલી આપો. તમારા અંગત કે સામાજિક પ્રંસગે પાડેલ ફોટાઓ અને વિડીઓ પણ મોકલી શકો છો. આપના તરફથી મળેલ માહિતી અમો વેબ સાઈટ ઉપર મૂકી અમે સમગ્ર વિશ્વ માં આપણા અને અન્ય સમાજ ને એનો પરિચય કરાવીશું.
    * આ વેબ સાઈટ દ્વારા સમગ્ર ભાટિયા જ્ઞાતિ સમાજને એક તાતણે બાંધી જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ છે.
    * વેબ સાઈટ સાથે લીંક સ્થાપી બહાર વસતા જ્ઞાતિ ભાઈઓ સાથે સંપર્ક શક્ય બનશે અને સમાજ વિષયક પ્રવુતિઓની જાણકારી પ્રાપ્ત થશે
    * જ્ઞાતિ ના યુવક અને યુવતી ની યોગ્ય જીવનસાથી ની પસંદગી અર્થે વેબ સાઈટ ઉપયોગીમાધ્યમ પુરવાર થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી અને ખાસ કરીને વિધવા અને ત્યકતા બહેનો,અપંગ, બહેરા-મૂંગા અને અંધ યુવક-યુવતીઓ ના જીવન સાથી તરીકે ના લગ્ન માટે પણ આ વેબ સાઈટ ઉપયોગી માધ્યમ બની શકે છે.
    * દેશ તેમ જ વિદેશ -વિશ્વભરમાં વસતા જ્ઞાતિ ના ઉચ્ચ હોદ્દા ધરાવતી વ્યક્તિઓ ની માહિતી ઉપલબ્ધ થનાર હોઈ સામાજિક કામ માટે સંપર્ક શક્ય બનશે.
    * કેન્દ્ર સરકાર,રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી આપણી જ્ઞાતિને મળતા લાભો અને વિદ્યાર્થીઓ ને મળતી સ્કોલરશીપ અને બીજી બધી સુવિધાઓ ની માહિતી પણ પૂરી પાડી શકાશે.
    * સરકાર તરફ થી આપણી જ્ઞાતિ માટે કરવામાં આવેલા ઠરાવો,પરિપત્રો,અરજીપત્રકો,અને ફોર્મસ વગેરે પુરા પાડવામાટે પણ આ વેબસાઈટ ઉપયોગી માધ્યમ પુરવાર થશે.
    * ધંધાકીય કામકાજ અંગે ગુણવત્તા સભર પ્રોફેશનલ ક્ષમતા કેળવાય તે હેતુસર ઉપલબ્ધ ધંધાકીય માહિતી મળી શકાશે.
    * આર્થીક રીતે નબળા ભાઈઓ માટે આર્થીક શૈક્ષણિક અને આરોગ્યલક્ષી જેવી બાબતો માટે મદદ ની જાણકારી પ્રાપ્ત કરી શકાશે.
    * આપણી સમાજ ને સ્પર્શતા પ્રશ્નો અને ઉકેલ ની ચર્ચા-વિચારણા ઈ-મેલ દ્વ્રારા થઇ શકાશે.તથા વિવિધ બાબતો ને સ્પર્શતા પ્રશ્નો નું સંકલન થઇ શકશે. તેમજ સરકારશ્રી સમક્ષ તેની રજૂઆત પણ શક્ય બનશે.ભાટિયા જ્ઞાતિ ની વેબ સાઈટ માં નામ નોંધાવા વિનંતી. ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..www.bhatiacommunity.org and http://www.bhatiacommunity.com

    – આપનો વિશ્વાસુ – ડોક્ટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા.09322693453.
    ( સ્થાપક પ્રમુખ )

  65. હવે ભાટિયા ઓ પણ ઓનલાઈન ….જ્ઞાતિ એ પોતાની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ શરુ કરી
    જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાની એ કર્યું ….
    મુંબઈ: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશનની વેબસાઈટ નું ઉદઘાટન પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાની ઉર્ફે ચુન્દડીવાલા માતાજી ના હસ્તે તાજેતર માં જ કરાયું હતું.ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..www.bhatiacommunity.org and http://www.bhatiacommunity.com

    છે.તેજ સમયે સંસ્થા એ તૈયાર કરેલી ચુન્દડીવાલા માતાજી ની વેબ સાઈટ બ્લોગ ……..http//chunriwalamaaji.blogspot.com નું પણ ઉદઘાટન ચુન્દડીવાલા માતાજી ના હસ્તે કરાયું હતું.ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી આ વેબ સાઈટ માં ભાટિયાઓ ની ૮૪ નુખો (અટક ) ,ભાટિયા જ્ઞાતિનો ઈતિહાસ ,અટક પ્રમાણે કુળદેવી – કુળદેવતા ઓ વિશેની માહિતી , દેશ-વિદેશ માં વસતા જ્ઞાતિજનો ની સંપર્ક યાદી ,છેલ્લા ૩૦૦ વરસ ના ભાટિયા જ્ઞાતિના આગેવાનોની યાદી ,અલભ્ય તસ્વીરો, ભાટિયા જ્ઞાતિ ની પ્રથમ આંતર રાષ્ટ્રીય પરિષદ જે ૧૯૨૯ માં મુંબઈ ખાતે યોજાઈ હતી તેના વિસ્તૃત અહેવાલ ….પરિષદ માં હાજરી આપનાર મહાનુભાવો ની યાદી વગેરે મુકવામાં આવ્યા છે. આ વેબસાઈટ ની સંકલ્પના અને તેના રચયિતાનું નામ ડોકટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા છે.તેમણે ચુન્દડીવાલા માતાજી ની પણ જે વેબ સાઈટ તૈયાર કરી છે તે અનોખી અને સંપૂર્ણ તલસ્પર્શી માહિતીપ્રદ છે.

  66. હવે ભાટિયા ઓ પણ ઓનલાઈન ….જ્ઞાતિ એ પોતાની પ્રથમ એનસાક્લોપેડિયા -કમ વેબસાઈટ શરુ કરી
    જેનું ઉદઘાટન ચુનડીવાલા માજી ના નામે ઓળખાતા પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાની એ કર્યું ….
    મુંબઈ: ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશનની વેબસાઈટ નું ઉદઘાટન પરમ્ભ્રહ્મ્મ શ્રી પ્રહલાદ જાની ઉર્ફે ચુન્દડીવાલા માતાજી ના હસ્તે તાજેતર માં જ કરાયું હતું.ભાટિયા જ્ઞાતિ ની આ વેબ સાઈટ નું અડ્રેસ ..
    છે.તેજ સમયે સંસ્થા એ તૈયાર કરેલી ચુન્દડીવાલા માતાજી ની વેબ સાઈટ બ્લોગ ……..
    નું પણ ઉદઘાટન ચુન્દડીવાલા માતાજી ના હસ્તે કરાયું હતું.ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલી આ વેબ સાઈટ માં ભાટિયાઓ ની ૮૪ નુખો (અટક ) ,ભાટિયા જ્ઞાતિનો ઈતિહાસ ,અટક પ્રમાણે કુળદેવી – કુળદેવતા ઓ વિશેની માહિતી , દેશ-વિદેશ માં વસતા જ્ઞાતિજનો ની સંપર્ક યાદી ,છેલ્લા ૩૦૦ વરસ ના ભાટિયા જ્ઞાતિના આગેવાનોની યાદી ,અલભ્ય તસ્વીરો, ભાટિયા જ્ઞાતિ ની પ્રથમ આંતર રાષ્ટ્રીય પરિષદ જે ૧૯૨૯ માં મુંબઈ ખાતે યોજાઈ હતી તેના વિસ્તૃત અહેવાલ ….પરિષદ માં હાજરી આપનાર મહાનુભાવો ની યાદી વગેરે મુકવામાં આવ્યા છે. આ વેબસાઈટ ની સંકલ્પના અને તેના રચયિતાનું નામ ડોકટર પ્રવીણ ગોપાલદાસ પુરેચા છે.તેમણે ચુન્દડીવાલા માતાજી ની પણ જે વેબ સાઈટ તૈયાર કરી છે તે અનોખી અને સંપૂર્ણ તલસ્પર્શી માહિતીપ્રદ છે.

  67. MY DEAR ALL, “A man is a bundle of relations, a knot of roots, whose flower and fruitage is the world.” “We all have a need to know where we came from and who we are”. “I love my family so much. To be a part of a family like mine is so divine where love is shown hurt is shared our love for each other is never impaired we talk, we laugh, we cry, but we are a family and we do it all together for as a family we do it all as one you hurt one you hurt all and as a family unit we will all stand tall for we are family a family full of strength a family full of love a family no one can touch that, s why I love my family so much.

    So, kindly visit us at http://www.bhatiacommunity.org and http://www.bhatiacommunity.com.

    This site was created using for http://www.bhatiacommunity.org. This is a great system that allows anyone like you and I to create a site for their family and even publish their family tree on the Internet. If you have any comments or feedback about this site, If you wish to become a member too, please contact me by E-mail on bhatiacommunity@gmail.com

  68. માંડવી કચ્છ મધ્યે બિરાજમાન ,ભાટિયા ઓના ટોપરાની ,ગાજરીયા અને ત્રણ ટુકર નુખ ધરાવતા ભાટિયા પરિવાર ના કુળદેવી શ્રી સંચય માતાજી નો પાટોત્સવ ,રવિવાર ,તા.૧૯ ફેબ્રુઆરી ,૨૦૧૨,સવારે ૮.૩૦ વાગ્યાથી
    રતનશી મુળજી શાળા પાસે ,શાક માર્કેટ વિસ્તાર ,માંડવી -કચ્છ .
    ગયા વરસે નોંધાયેલા સરનામાં મુજબ વિગતવાર આમંત્રણ પત્રિકા સમયસર મોકલવામાં આવશે.
    નવા સરનામાં વિનય ભાઈ ટોપરાની ને મોકલવા વિનંતી .
    ચાલુ વર્ષ ના સામુહિક મુંડન ની તારીખ :૨૩-૪-૨૦૧૨ જાહેર કરવામાં આવેલ છે .

  69. vijay joshi says:

    see youtube\sajagkutch for kutchi news

  70. Rajesh Bhanushali says:

    Bhanushali Samaj Ja Bhagwan Shree Odhavramji Maharaj Jo Janam Mahotsav Jakhau-Kutch Me Har Vare Ramnavmi Je Di Ujvajeto…..JAY ODHAVRAM

Leave a Reply